Close

Press Release

Filter by:
આણંદ ખાતે ₹૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું
આણંદ ખાતે ₹૨૨.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાયું

Published : 14/08/2026

આ સ્પોર્ટ સંકુલ રમત-ગમત ક્ષેત્રે યુવાનો માટે નવો રાહ કંડારાશે : ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે…

View Details
No Image
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ૧૪ ઓગસ્ટે આણંદ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

Published : 13/08/2026

​આણંદ, બુધવાર, જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દેશના વિભાજનની ભયાનકતામાં જીવ ગુમાવનારા અને વિસ્થાપનની…

View Details
આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

Published : 13/08/2026

તારાપુર અને સારસા ખાતે દેશભક્તિના માહોલમાં નીકળી તિરંગા યાત્રા; ધારાસભ્ય અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા એનસીસી કેડેટ્સ અને યુવાનોની સહભાગીદારીથી સમગ્ર…

View Details
ઉંદેલ ખાતે 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી
ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

Published : 12/08/2026

વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને કીટ વિતરણ દ્વારા દીકરીઓના જન્મોત્સવને વધાવાયો આણંદ, મંગળવાર, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ…

View Details
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

Published : 12/08/2026

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ – 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી કરમસદ આણંદ મહાનગરપાલિકાને…

View Details
આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

Published : 12/08/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી “પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને…

View Details
No Image
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં સુધારા કરવા માટેની તક

Published : 12/08/2026

જેન્ડર, કેટેગરી અને પરીક્ષાના માધ્યમ સહિતની મહત્વની વિગતોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઇન ફેરફાર શક્ય આણંદ, મંગળવાર, પીએમ શ્રી સ્કૂલ, જવાહર…

View Details
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

Published : 12/08/2026

રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ ખેતરમાં જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને આપ્યું…

View Details
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

Published : 12/08/2026

રાજ્યપાલશ્રીએ આણંદ તાલુકાના સામરખા ગામની ચરાવર્ગ પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો રાજ્યપાલશ્રીએ વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો…

View Details
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

Published : 12/08/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લાના સામરખા ગામે રાત્રિસભા યોજાઈ રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરી આગામી પેઢી માટે…

View Details