Close

Press Release

Filter by:
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Published : 29/06/2026

આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(આયુષ્માન…

View Details
તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ

Published : 29/06/2026

નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં બનશે સહભાગી આણંદ, ગુરૂવાર,  આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર હેઠળના મોરજ સેજાના વિવિધ ગામોમાં…

View Details
No Image
તા.26 જૂન ના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા આણંદની મુલાકાતે; વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપશે હાજરી

Published : 29/06/2026

અમૂલ ડેરી ખાતે મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાશે આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના…

View Details
No Image
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ

Published : 29/06/2026

તા.2 થી તા.4 જુલાઈ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, ગુરૂવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા…

View Details
No Image
આણંદ જિલ્લામાં ૨૮ જૂને પલ્સ પોલિયો અભિયાન: ૨.૫૦ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરાશે

Published : 29/06/2026

પોલિયો મુક્ત ભારત અભિયાન: આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને રસી પીવડાવવા તંત્ર સજ્જ ૭૩૨ બૂથ અને ૧૪૬૪…

View Details
No Image
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ

Published : 29/06/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં…

View Details
મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રીજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા
મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રીજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા

Published : 29/06/2026

ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે ચરોત્તરથી ભરૂચ સુધીનો…

View Details
No Image
આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ: દાતાઓએ રૂ.3.55 કરોડથી વધુનું માતબર દાન રોકડ અને વસ્તુ સ્વરૂપમાં આપ્યું

Published : 29/06/2026

શિક્ષણના મહાપર્વે જનભાગીદારીનો અનોખો સંગમ: આણંદ જિલ્લાની 1258 શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે બાળકોને આવકારાયા કન્યા કેળવણી મહોત્સવ હેઠળ જિલ્લાના 08 તાલુકાઓમાં…

View Details
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

Published : 25/06/2026

બોરસદ તાલુકાના બોદાલ ગામે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ ૧૫ ભૂલકાંઓને પાટી પેન અને શૈક્ષણિક…

View Details
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

Published : 25/06/2026

બોરસદ તાલુકાના દાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને વાસણા(બો) ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જનતા માટે સમર્પિત આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી…

View Details