Close

ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • પાણી, પર્યાવરણ અને પ્રાણને પોષતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી

    જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત સહિતના પ્રાકૃતિક ખેતીના આયામો ખેડૂતની આત્મનિર્ભરતા માટે આધારસ્તંભ પ્રાકૃતિક ખેતીની સફળતામાં ઉપયોગી બીજામૃત તૈયાર કરવાની પદ્ધતિ વિશે જાણીએ! આણંદ, મંગળવાર , દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાનશ્રીએ દેશભરના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે. જે અન્વયે ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય […]

  • વસ્તીગણતરી-૨૦૨૭’ અંતર્ગત આણંદ જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ત્રી-દિવસીય તાલીમ

    આણંદ જિલ્લાના અંદાજીત ૩,૬૦૦થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝરોને ૫૮ ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા અપાઈ રહી છે સઘન તાલીમ પ્રથમ દિવસે આણંદ(ગ્રામ્ય)માં ૨૫૮ ગણતરીદારો અને ૫૬ સુપરવાઇઝરો મળી ૩૧૪ જેટલા કર્મચારીઓએ તાલીમ મેળવી આણંદ, મંગળવાર , ભારત સરકાર દ્વારા આયોજિત ‘વસ્તીગણતરી-૨૦૨૭’ ના પ્રથમ તબક્કા (મકાન યાદી અને ઘરગણતરી) ની કામગીરી આગામી જૂન માસમાં શરૂ થનાર છે. આ […]

  • આણંદ હાડગુડમાં નબળી ગુણવત્તાવાળું રીંગબીમ તોડી પાડવા વાસ્મો દ્વારા ઠેકેદારને આદેશ, ઠેકેદાર પોતાના ખર્ચે ફરી બનાવશે રીંગબીમ

    પાણીની ટાંકીની કામગીરીમાં પારદર્શિતા જાળવવા ગ્રામજનો અને પાણી સમિતિની પ્રત્યક્ષ હાજરીમાં જ કોંક્રીટ કામ થશે આણંદ સોમવાર , આણંદ જિલ્લાના આણંદ તાલુકાના આશરે ૧૮,૯૨૧ની વસ્તી ધરાવતા હાડગુડ ગામમાં “જલ જીવન મિશન” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૮૨.૩૭ લાખની યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજનામાં વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. ઉંચી ટાંકીઓ જેમાં ધરતીનગર વિસ્તારમાં ૨.૦૦ […]

  • કરમસદ ખાતે વેકેશન દરમિયાન ‘વિદ્યાપથ પ્રોજેક્ટ’ નો શુભારંભ કરાયો

    કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં ૩૫ દિવસના વેકેશન પ્રોજેક્ટનું આયોજન આણંદ, સોમવાર , શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તન અને ગુણવત્તા સુધારવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત ‘નિપુણ ભારત’ કાર્યક્રમ એક અતિ મહત્ત્વનું ઘટક છે. આ વિઝન અનુસાર, ૩ થી ૯ વર્ષની વયના બાળકોમાં પૂર્વ પ્રાથમિક અને […]

More...
Praveen Chaudhari

Collector & District Magistrate

Shri Praveen Chaudhary, IAS