Close

ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ

    આણંદ જિલ્લામાં અને કરમસદ-આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૮૯૨ જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી શરૂ ​આણંદ, સોમવારઆણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય […]

  • આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

    માર્ગ અને મકાન વિભાગની ૦૮ ટીમો તૈનાત: નાગરિકોની સુવિધા માટે રાત-દિવસ રોડ રીપેરીંગનું કામ પૂરજોશમાં આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન વરસેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. હાલમાં વરસાદે વિરામ લેતાની સાથે જ જનજીવનને પૂર્વવત કરવા અને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે માર્ગ અને […]

  • ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુના રોગથી બચવા માટેના અસરકારક ઉપાયો

    આણંદ, સોમવાર, વરસાદની મોસમ શરૂ થતાંની સાથે જ વાતાવરણમાં ભેજ જોવા મળે છે અને ઠેર-ઠેર ભરાતા વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ વધી જાય છે, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઝડપી વધારો જોવા મળે છે. આ મચ્છરો સામાન્ય રીતે ઘરની આસપાસ એકત્ર થયેલા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પોતાના ઈંડા મૂકે […]

  • આણંદ જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા જનજીવન પૂર્વવત્: 07 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા

    જિલ્લામાં હવે માત્ર 03  રસ્તાઓ બંધ નાગરિકોને નિર્ધારિત ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અનુરોધ આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના પ્રવાહમાં સતત વધારો થવાને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગ વ્યવહાર પર અસર પહોંચી હતી. પંચાયત અને સ્ટેટ વિભાગ હસ્તકના કુલ 10 રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ગત દિવસોમાં વાહન […]

More...
Praveen Chaudhari

Collector & District Magistrate

Shri Praveen Chaudhary, IAS