Close

ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • આણંદ શહેરી વિસ્તારમાં SIR ની કામગીરી માટે રાત્રી કેમ્પનું આયોજન

    તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ શહેરની વિવિધ ૧૯ શાળાઓ/ સંસ્થાઓ ખાતે રાત્રિ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૪ ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ […]

  • તા.૧૪ નવેમ્બરના રોજ ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી શરૂ કરાશે

    આણંદ, ગુરૂવાર: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધર્મજ ગામ ખાતે પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવનાર છે. આ કચેરી નું ઉદઘાટન આજે તારીખ 14 મી નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે. ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 45 લોકોનો […]

  • તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે

    જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રિજનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન ખાસ તો ઉપસ્થિત રહેશે આણંદ, ગુરૂવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પડી રહી છે તે રકમ […]

  • આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે

    આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે. આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને વર્ષ 2025 – 26 દરમિયાન આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિના નબળી આર્થિક […]

More...
Praveen Chaudhari
Collector & District Magistrate Shri Praveen Chaudhary, IAS