Close

Press Release

Filter by:
કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર એક્શન મોડમાં: મોડી રાત્રે સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું
કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર એક્શન મોડમાં: મોડી રાત્રે સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું

Published : 24/07/2026

ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે કમિશનરની રાત્રિ મુલાકાત: સફાઈ કર્મીઓને સાંભળ્યા અને જરૂરી સૂચનાઓ આપી મહાનગરને સ્વચ્છ બનાવવાની કવાયત: કમિશનરે રાત્રે…

View Details
No Image
આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

Published : 24/07/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી…

View Details
No Image
વરસાદ

Published : 24/07/2026

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો તારાપુર તાલુકામાં 05 ઇંચ થી વધુ, સોજીત્રામાં 04 ઇંચ થી વધુ, પેટલાદમાં 04 ઇંચ…

View Details
No Image
પુર નિયંત્રણ

Published : 24/07/2026

સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા આણંદ,…

View Details
No Image
અમદાવાદના વાસણા બેરેજમાંથી આજે બપોરે 12-20 કલાકે ૨૯,૯૯૪ ક્યુસેક પાણી છોડાયું

Published : 24/07/2026

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૫ દરવાજા ખોલાયા આણંદ, ગુરૂવાર, અમદાવાદના વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના ઉપરવાસમાં પાણીની…

View Details
No Image
અમદાવાદ: વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં ૨૯,૪૬૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું; નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના

Published : 24/07/2026

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૧ દરવાજા ખોલાયા: તંત્ર દ્વારા પૂર નિયંત્રણના આગોતરા પગલાં લેવાયા આણંદ, ગુરૂવાર,  અમદાવાદમાં…

View Details
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Published : 23/07/2026

કુલ 07 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ આણંદ, બુધવાર, જિલ્લા કલેકટર શ્રી  પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ…

View Details
No Image
બોરસદ કેનાલ પર રસ્તાના નવીનીકરણ માટે રૂ. ૩.૫૦ કરોડ મંજૂર

Published : 23/07/2026

બોરસદ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર ડામર રોડ નિર્માણ માટે રાજ્ય સરકારે આપી વહીવટી મંજૂરી આણંદ, બુધવાર , ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ,…

View Details
No Image
સુગમ ડિજિટલ ગુજરાત-  નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ

Published : 22/07/2026

આણંદ, મંગળવાર, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ઓનલાઈન સેવાઓનો વ્યાપ સતત…

View Details
આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી
આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી

Published : 22/07/2026

ખંભોળજ ગામ ખાતે ૨૪ રાજ્ય સરકાર હસ્તકની સંસ્થાઓ ખાતે કુલ ૧૦૫.૯ KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે ગામને…

View Details