Close

Press Release

Filter by:
આણંદ  જિલ્લામાં ૦૮ જગ્યાઓ ઉપર યોજાયેલી રક્તદાન કેમ્પમાં ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર થયું
આણંદ  જિલ્લામાં ૦૮ જગ્યાઓ ઉપર યોજાયેલી રક્તદાન કેમ્પમાં ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર થયું

Published : 16/09/2025

આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આણંદ શહેર અને જિલ્લામાં ૦૮ તાલુકાઓ ખાતે  કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલા…

View Details
પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ
પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ

Published : 16/09/2025

ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચાર લાખ રૂપિયાના ખર્ચમાં થતા કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે થયું RBSK ની યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો…

View Details
No Image
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

Published : 16/09/2025

આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે….

View Details
No Image
આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છોત્સવ ઉજવાશે

Published : 16/09/2025

અઠવાડિયા તથા દૈનિક ધોરણે સ્વછતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તારીખ ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી…

View Details
દિવાળીના તહેવાર દરમ્યાન આણંદ શહેર ,ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
દિવાળીના તહેવાર દરમ્યાન આણંદ શહેર ,ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

Published : 16/09/2025

આણંદ, સોમવાર: આણંદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આણંદ ગ્રામ્ય, શહેર તથા…

View Details
No Image
આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન”ની ઉજવણી કરાશે

Published : 16/09/2025

તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સારસા ખાતે થી શુભ શરૂઆત કરવામાં આવશે આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા બ્લડપ્રેશર, ડાયાબીટીસ,…

View Details
No Image
આજે તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

Published : 16/09/2025

જિલ્લા કલેકટરશ્રી એ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન આણંદ, સોમવાર: ગુજરાત રાજ્યમાં તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦…

View Details
ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે - કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી
ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી

Published : 16/09/2025

હાલ વરસાદ બંધ થયો હોવાથી હોટમીક્ષ મટીરીયલથી આ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી આણંદ, સોમવાર: આણંદ…

View Details
No Image
તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ પેટલાદ ખાતે મેદસ્વિતા યોગ શિબિર  યોજાશે

Published : 16/09/2025

નગરજનોને મેદસ્વિતા યોગ શિબિર માં ભાગ લેવા જાહેર આમંત્રણ આણંદ, સોમવાર: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં…

View Details
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવ તરીકે કરાશે ઉજવણી
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવ તરીકે કરાશે ઉજવણી

Published : 16/09/2025

તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી સ્વચ્છતા ઉત્સવ યોજાશે સંકલન સમિતિના અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી ઉપરાંત રચનાત્મક કામગીરી…

View Details