Close

Press Release

Filter by:
No Image
આણંદ ખાતે યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર

Published : 11/11/2025

જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭ મી નવેમ્બરના બદલે તા. ૨૦ મી નવેમ્બરના રોજ યોજાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો…

View Details
No Image
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે

Published : 11/11/2025

જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે આણંદ, મંગળવાર: ભારત સરકારના નાણા…

View Details
આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ  રસ્તાઓનું દુરસ્તી કામ શરૂ
આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ  રસ્તાઓનું દુરસ્તી કામ શરૂ

Published : 11/11/2025

ખરાબ થયેલા રસ્તાઓ ઉપર હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવાયા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં રાજ્ય અને પંચાયત…

View Details
No Image
તા.૧૪ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ સોજિત્રા ખાતે ઉપસ્થિત રહેશે

Published : 11/11/2025

ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં…

View Details
No Image
સંદેશર કન્યા શાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૦૮ નવા વર્ગખંડોનું લોકાર્પણ કરાયું

Published : 10/11/2025

આણંદ, સોમવાર: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડ નવા બનાવવા અંગેની ઝુંબેશ ચાલી રહી છે, તે…

View Details
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

Published : 06/11/2025

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ…

View Details
No Image
સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે આજે વંદે માતરમ @ 150 ની ઉજવણી કરાશે

Published : 06/11/2025

આણંદ, ગુરૂવાર: સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક…

View Details
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Published : 06/11/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૯ નવેમ્બરથી શરૂ…

View Details
No Image
આણંદ જિલ્લામાં તા.૨૬ નવેમ્બરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 04/11/2025

અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર:…

View Details
No Image
આણંદ  ખાતે તા.૨૭ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 04/11/2025

અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ…

View Details