Close

Press Release

Filter by:
No Image
જીએસટી નો દર ઘટવાથી ખેતી ખર્ચ ઓછો થશે અને આવક વધશે-વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલ

Published : 29/09/2025

જીએસટી નો દર ઘટાડવા બદલ આણંદ જિલ્લાના ખેડૂતે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખ્યો આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી…

View Details
No Image
જીએસટીના દરમાં ઘટાડો

Published : 29/09/2025

આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી જી. એસ. ટી.નો દર ઘટાડવા બદલ આભાર…

View Details
No Image
જીએસટીના દરોમાં ઘટાડો

Published : 29/09/2025

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખી વ્યક્ત કર્યો આભાર આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર…

View Details
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

Published : 29/09/2025

આણંદ, શુક્રવાર: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકારની “પી.એમ.સ્વનિધિ” યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ…

View Details
No Image
આણંદ ખાતે મધ્યઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે ઝોન કક્ષાની નિવાસી શિબિર યોજાશે

Published : 25/09/2025

જિલ્લાના ઇચ્છુકોએ તા.૧૦ ઓકટોબર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ,બુધવાર:  રમત ગમત,યુવા અને…

View Details
No Image
આણંદ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગ બોરસદ થી રાસ જતા રસ્તા પર હોટ મિક્સ ડામર થી પેચવર્કની  કામગીરી શરૂ કરાઈ

Published : 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે દાંડીમાર્ગ બોરીયાવી થી બોરસદ રાસ  કંકાપુરા…

View Details
No Image
દિવાળીના તહેવાર દરમ્યાન ખંભાત તથા તારાપુર તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

Published : 25/09/2025

આણંદ, બુધવાર: ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ખંભાત અને તારાપુર તાલુકામાં…

View Details
તા.૨૬ સપ્ટેમ્બર ના રોજ આંકલાવ, મહેળાવ અને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે
તા.૨૬ સપ્ટેમ્બર ના રોજ આંકલાવ, મહેળાવ અને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે

Published : 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ…

View Details
આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Published : 25/09/2025

૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ આણંદ, બુધવાર: રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે…

View Details
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન”: આણંદ

Published : 25/09/2025

સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને સર્વ રોગનિદાન કેમ્પ યોજાયા આણંદ,બુધવાર: આણંદ જીલ્લા…

View Details