Close

Press Release

Filter by:
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇન આજથી શરૂ કરાઈ

Published : 27/01/2026

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કર્યો અનુરોધ તારીખ 27 જાન્યુઆરી થી 18 માર્ચ 2026…

View Details
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

Published : 27/01/2026

“મહાનગરપાલિકા વિસ્તારને ‘ડસ્ટ ફ્રી’ બનાવવા, નવી ટી.પી. અને ડી.પી. સ્કીમ દ્વારા સુઆયોજિત વિકાસ કરવા મનપા તંત્ર કટિબદ્ધ” મ્યુ. કમિશ્નર શ્રી…

View Details
ખંભાત ખાતે ૭૭ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
ખંભાત ખાતે ૭૭ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

Published : 27/01/2026

આણંદના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે ધ્વજવંદન કરાયું :: રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા :: ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે…

View Details
No Image
આંકલાવ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની લીધી મુલાકાત

Published : 27/01/2026

આણંદ જિલ્લાની સંસ્થાઓ ફાયર સેફટીની જાણકારી મેળવવા માટે આણંદ ફાયર બ્રિગેડની મુલાકાત લે આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત…

View Details
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળની સહાયનું કરાયું વિતરણ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળની સહાયનું કરાયું વિતરણ

Published : 27/01/2026

80 જેટલા લાભાર્થીઓની મંજૂર કરવામાં આવી લોન આણંદ, શુક્રવાર: પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ દેશમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ…

View Details
આણંદ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત લેતા રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ
આણંદ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત લેતા રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ

Published : 27/01/2026

દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણ અંગે મંત્રીશ્રીએ પ્રત્યક્ષ સંવાદ કરી જાણકારી મેળવી આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા…

View Details
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની મુલાકાત લીધી
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની મુલાકાત લીધી

Published : 27/01/2026

આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાની સત્તાવાર…

View Details
રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી
રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી

Published : 27/01/2026

ભૂલકાઓને પોતાના હાથે પોષણ આહાર ખવડાવી, આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કરતા મંત્રીશ્રી મનીષાબેન વકીલ આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ…

View Details
બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન
બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

Published : 27/01/2026

પ્રજાની જન સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ-મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સેવા, સુરક્ષા અને શાંતિ ના મૂળ મંત્રને…

View Details
પેટલાદ ખાતે રાજયમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો
પેટલાદ ખાતે રાજયમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો

Published : 27/01/2026

આણંદ, શુક્રવાર: પેટલાદ નગરપાલિકા દ્વારા એન. કે. હાઈસ્કૂલ ખાતે ભારત સરકારની મહત્વકાંક્ષી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ…

View Details