Close

Press Release

Filter:
No Image
તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજોનોને આવક મર્યાદા અને બીપીએલ સ્કોર બાધ સિવાય માસિક રૂ. ૧૦૦૦/-નુ પેન્શન મળવા પાત્ર

Published : 20/12/2025

આણંદ જિલ્લાના દિવ્યાંગજનોને અરજી કરવા અનુરોધ ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજના (દિવ્યાંગ પેન્શન યોજના)  હેઠળ લાભ…

View Details
No Image
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર

Published : 20/12/2025

મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તા.૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ…

View Details
આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ
આણંદ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

Published : 20/12/2025

આણંદ જિલ્લો ટીબી મુક્ત બને તે દિશામાં કામ કરવા તથા આણંદ જિલ્લો શ્રેષ્ઠ જીલ્લો બને તે માટે કામ કરવા અધિકારીઓને…

View Details
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Published : 20/12/2025

આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ…

View Details
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

Published : 20/12/2025

આણંદ જિલ્લામાં કુલ કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ…

View Details
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી  રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે

Published : 19/12/2025

ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ…

View Details
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે 'જોડે એ સરદાર' નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

Published : 19/12/2025

​આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત…

View Details
શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Published : 19/12/2025

₹4 કરોડના ખર્ચે ઈસરામા, બાંધણી, ચાંગા અને ઘુટેલી પ્રાથમિક શાળાના 27 નવા વર્ગખંડો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું આણંદ, શુક્રવાર: રાજ્ય…

View Details
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

Published : 18/12/2025

જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ  યોજાયા આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના…

View Details
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી

Published : 18/12/2025

આણંદ,ગુરુવાર:  રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ  મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ  આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલા વિવિધ વિકાસ…

View Details