Close

Press Release

Filter by:
આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

Published : 22/08/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ…

View Details
આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી
આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી

Published : 22/08/2025

આણંદ જિલ્લામાં તા.૨૭ મી ઓગસ્ટથી ગણપતિ મહોત્સવ યોજાશે આણંદ જિલ્લાના આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની…

View Details
No Image
આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ વાળાઓએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

Published : 22/08/2025

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તા.૨૦- ૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે આણંદ,ગુરુવાર: સામાન્ય રીતે તહેવારો દરમ્યાન અને લગ્ન…

View Details
No Image
આર.ટી.ઓ કચેરી, આણંદ દ્વારા પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન NEW AUCTION શરૂ કર્યું

Published : 22/08/2025

આણંદ, ગુરૂવાર: આણંદ આર.ટી.ઓ કચેરી દ્વારા પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં ટ્રાન્સપોર્ટ વાહનમાં…

View Details
રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ
રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ

Published : 20/08/2025

આણંદના અડાસનો ૨૪ વર્ષીય નવયુવાન શિવમ પટેલ બન્યો આત્મનિર્ભર આણંદ,બુધવાર: આણંદની જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મહિને જિલ્લાની  જુદી જુદી…

View Details
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવા વિવિધ વિસ્તારોમાં યોજાયા ભવાઈ અને શેરી નાટક
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવા વિવિધ વિસ્તારોમાં યોજાયા ભવાઈ અને શેરી નાટક

Published : 20/08/2025

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે માટે મનપાનો સેનેટરી…

View Details
વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી
વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી

Published : 20/08/2025

આણંદ, બુધવાર: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ…

View Details
નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું
નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું

Published : 20/08/2025

આરોગ્ય વિભાગની ટીમના સંયુક્ત પ્રયાસ થકી મીનાબેહેને  કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ અપનાવી આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા…

View Details
No Image
દિન વિશેષ : ૨૦ ઓગસ્ટ

Published : 20/08/2025

વિશ્વ મચ્છર દિવસ સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશને મેલેરિયા મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે આણંદ, બુધવાર: વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર…

View Details
No Image
ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ

Published : 20/08/2025

આણંદ, મંગળવાર: નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે બે…

View Details