Close

Press Release

Filter by:
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટેની પરમિશન આપવામાં આવશે માત્ર 48 કલાકમાં

Published : 19/01/2026

આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની રજૂઆતને પગલે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ લીધો ત્વરિત નિર્ણય નગરજનોને મકાન બાંધકામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ…

View Details
૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન
૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન

Published : 19/01/2026

ઉમરેઠ ખાતે જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ કરવા વિવિધ હિતધારકો માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ આણંદ, શનિવાર: આણંદ જિલ્લાને બાળ વિવાહ…

View Details
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Published : 19/01/2026

સરકારી ઓફિસોમાં વીજળીની બચત થાય તે માટે અધિકારી/કર્મચારીઓની અનઉપસ્થિતિમાં વીજ ઉપકરણો ચાલુ ન રહે તે જોવા અનુરોધ બોરસદ ચોકડી પાસેના…

View Details
No Image
વજન નિયંત્રણ અને અનેક રોગો સામે રક્ષણ માટેનો રામબાણ ઉપાય એટલે પૌષ્ટિક આહાર

Published : 19/01/2026

પોષણયુક્ત આહારમાં જાડા ધાન્ય અને કઠોળની અગત્યતા મેદસ્વિતાને ટાળો, શ્રી અન્ન,જાડા ધાન્ય (મિલેટ્સ) અને કઠોળને અપનાવો! આણંદ, શનિવાર: આજના ઝડપી…

View Details
આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો
આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

Published : 19/01/2026

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો પ્રારંભ કરાયો આણંદ, શનિવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા…

View Details
No Image
આણંદ જીલ્લાની સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં  બિન-અધિકૃત વ્યક્તિઓ પ્રવેશતા ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી

Published : 16/01/2026

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવી કાર્યવાહી આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ…

View Details
No Image
આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

Published : 16/01/2026

આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો…

View Details
વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ
વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ

Published : 16/01/2026

તેજસ્વી વિદ્યાર્થીની વિધિ સિંહને પ્રતિષ્ઠિત ‘પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ’ એનાયત આણંદ, શુક્રવાર: આણંદના વલ્લભ વિદ્યાનગરની પુણ્યધરા પર સ્થિત…

View Details
No Image
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વના પુરવાર થતાં રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો

Published : 16/01/2026

પ્રાકૃતિક ખેતીમાં ફુગનાશકની ભૂમિકા ભજવતું જંતુનાશક શસ્ત્ર એટલે ‘સુંઠાસ્ત્ર’ આણંદ, શુક્રવાર: ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતી ખેતી એટલે કે…

View Details
ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન
ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન

Published : 15/01/2026

આણંદ જિલ્લામાં 13 ટીમો દ્વારા કુલ 61 જેટલા પક્ષીઓની પતંગની દોરીથી ઘવાતા કરવામાં આવી તાત્કાલિક સારવાર સૌથી વધુ 43 કબુતર…

View Details