Close

Press Release

Filter by:
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Published : 26/11/2025

પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ રાજ્ય નાણાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો પેટલાદની એન.કે.હાઈસ્કૂલથી  પ્રારંભ…

View Details
પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો
પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો

Published : 26/11/2025

આણંદ,સોમવાર: આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિપકભાઇ…

View Details
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Published : 26/11/2025

સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાઇ એકતા પદયાત્રા સાંસદશ્રી તથા સોજીત્રા ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો તારાપુર…

View Details
No Image
આણંદ શહેરી વિસ્તારમાં SIR ની કામગીરી માટે રાત્રી કેમ્પનું આયોજન

Published : 13/11/2025

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ શહેરની વિવિધ ૧૯ શાળાઓ/ સંસ્થાઓ ખાતે રાત્રિ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી…

View Details
No Image
તા.૧૪ નવેમ્બરના રોજ ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી શરૂ કરાશે

Published : 13/11/2025

આણંદ, ગુરૂવાર: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધર્મજ ગામ ખાતે પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવનાર છે. આ કચેરી…

View Details
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે

Published : 13/11/2025

જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના…

View Details
No Image
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે

Published : 13/11/2025

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને…

View Details
ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો નવો રસ્તો બનાવવાનું કામ શરૂ
ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો નવો રસ્તો બનાવવાનું કામ શરૂ

Published : 13/11/2025

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે જે રસ્તાઓ ખરાબ થયેલા હતા તેને રીસરફેસિંગ, પેચ વર્ક, નવા બનાવવાની કામગીરી…

View Details
કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ
કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ

Published : 12/11/2025

રતનપુરાના ખેડૂત દ્વારા અતિવૃષ્ટિના નુકસાની બાદ રાજ્ય સરકારના રાહત પેકેજ બદલ આભાર વ્યક્ત કર્યો આણંદ,બુધવાર: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના…

View Details
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ ૧૬.૮૨ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ ૧૬.૮૨ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

Published : 12/11/2025

આણંદ જિલ્લામાં ૯૨.૮૫ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાયું* આંકલાવ તાલુકામાં મતદાર ગણતરી ફોર્મ નું વિતરણ ૧૦૦ ટકા પૂર્ણ…

View Details