Close

Press Release

Filter:
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Published : 20/12/2025

આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ…

View Details
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

Published : 20/12/2025

આણંદ જિલ્લામાં કુલ કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ…

View Details
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી  રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે

Published : 19/12/2025

ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ…

View Details
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે 'જોડે એ સરદાર' નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો

Published : 19/12/2025

​આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત…

View Details
શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Published : 19/12/2025

₹4 કરોડના ખર્ચે ઈસરામા, બાંધણી, ચાંગા અને ઘુટેલી પ્રાથમિક શાળાના 27 નવા વર્ગખંડો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું આણંદ, શુક્રવાર: રાજ્ય…

View Details
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

Published : 18/12/2025

જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ  યોજાયા આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના…

View Details
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી
રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી

Published : 18/12/2025

આણંદ,ગુરુવાર:  રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ  મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ  આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકામાં ચાલી રહેલા વિવિધ વિકાસ…

View Details
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે

Published : 18/12/2025

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરશે આણંદ, ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત,…

View Details
અલારસા આંકલાવ રોડ ઉપર રૂપિયા 195 લાખના ખર્ચે તૈયાર થયેલ નવું બોક્સ કલવર્ટ (નાળું) નું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
અલારસા આંકલાવ રોડ ઉપર રૂપિયા 195 લાખના ખર્ચે તૈયાર થયેલ નવું બોક્સ કલવર્ટ (નાળું) નું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

Published : 18/12/2025

આણંદ, ગુરૂવાર: બોરસદ અને આંકલાવને જોડતા ટૂંકમાં ટૂંકા રસ્તો જે 11 કિલોમીટરની લંબાઈનો છે, ત્યાં અલારસા કોસીન્દ્રા રોડ ઉપર ગત…

View Details
રૂપિયા 1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
રૂપિયા 1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

Published : 18/12/2025

રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર થનાર આયુષ્માન આરોગ્ય મંદિર કઠોલનું ખાતમુર્હુત કરાયું આણંદ, ગુરૂવાર: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી…

View Details