Close

.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

Publish Date : 01/12/2025

આંકલાવ તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.

આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ

આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો  તેઓ આ પ્રશ્ન સાંભળશે, ગ્રામજનો તેમની રજૂઆત કરી શકશે.

આ ઉપરાંત મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ  જિલ્લા પંચાયત આણંદ ખાતે પણ રૂબરૂ મળી શકશે અથવા પત્ર દ્વારા ફરિયાદ કરી શકે છે.

આણંદ જિલ્લાના મનરેગા ના લોકપાલ શ્રી સુનિલકુમાર વિજયવર્ગીય આગામી તા.૨૫ મી નવેમ્બર, મંગળવારના રોજ તાલુકા પંચાયત કચેરી, આંકલાવ ખાતે બપોરે ૧-૩૦ થી ૨-૩૦ કલાક દરમિયાન મનરેગા સંબંધી કોઈપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ હોય તો કોઈપણ વ્યક્તિ રૂબરૂ  મળી શકશે તેમ જણાવ્યું છે.

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે

તા.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે