Close

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

Publish Date : 09/01/2026

G RAM G યોજના એ વિકસિત ગ્રામથી વિકસિત ભારત 2047 સુધી પહોંચવાની યોજના- લોકપાલ, સુનિલ વિજયવર્ગીય

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદમાં પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો

આણંદ, ગુરૂવાર: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ “વાર્તાલાપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં અતિથિ વિશેષ તરીકે  આણંદનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી  રુબીસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા. આણંદ જિલ્લાના લોકપાલ શ્રી સુનીલ વિજય વર્ગીય અને  વરિષ્ઠ પત્રકાર શ્રી મણિલાલ પટેલએ પત્રકારોને સંબોધિત કર્યા હતા.

પ્રારંભમાં PIB ના સહાયક નિર્દેશક શ્રીમતી સુમન મછાર દ્વારા સૌનો આવકાર કરી કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું હતું કે લોકકલ્યાણની નીતિઓ અને યોજનાઓ અંગે જાહેર જનતાને અવગત કરીને તે અંગેના તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી સરકાર અને જનતા વચ્ચે જીવંત પુલ બનવા અપીલ કરી હતી.

આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલ શ્રી સુનીલ વિજયવર્ગીયએ પત્રકારોને VB G RAM G અંગે વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું કે,  G RAM G યોજના એ વિકસિત ગ્રામથી વિકસિત ભારત 2047 સુધી પહોંચવાની યોજના છે. આ 125 દિવસના રોજગારની ગેરંટીએ એક લોકપાલ તરીકે સાંભળવી પડતી  “કામના દિવસો ઓછા પડે છે” ની ફરિયાદનું સમાધાન છે. સરકાર દ્વારા આપવામાં આવતી 125 દિવસની રોજગારની ગેરંટી સાથે દિવ્યાંગ, સ્ત્રીઓ, ટ્રાન્સજેન્ડર દરેકનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી મણિલાલ પટેલે પત્રકારોને ગ્રામીણ પત્રકારત્વનું મહત્વ જણાવતા કહ્યું કે ભારતમાં આશરે 55000 જેટલા સમાચાર પત્રો સ્થાનિક ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે ત્યાંં ગ્રામીણ પત્રકારત્વનું મહત્વ ખૂબ વધી જાય છે. અને એક પત્રકાર તરીકેના કેવળ ગ્રામીણ સમસ્યાઓ વિશે સરકારને માહિતગાર કરવી પરંતુ સરકારની યોજનાઓ, જે લોકો માટે છે તે તેમના સુધી પહોંચે  તે પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે. જે કામ પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે.

આ અવસર પર શ્રી ઇન્દ્રવદનસિંહ ઝાલા, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર, PIB અમદાવાદ એ VB G RAM G પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેથી યોજના અંગે પ્રવર્તતી ગેરમાન્યતા અને અસંબદ્ધ માહિતીને સંબોધી શકાય અને લોકો સુધી યોજનાની સચોટ માહિતી પ્રસ્તુત કરી શકાય.

કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો તેમજ સરકારી માહિતી મેળવવામાં તેમને પડતી તકલીફો અને પડકારોને સમજવાનો હતો.

આ દરમિયાન મીડિયા સંબંધિત વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનાત્મક અને માહિતીસભર વક્તવ્યો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંત ભાગમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના મહાનુભાવો એ વિસ્તૃતમાં જવાબો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ