Close

Press Release

Filter by:
કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ
કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

Published : 22/07/2025

૫૮ હજારથી વધુ ઘરો ખાતે કરાયો સર્વે. મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૨.૬૨ લાખ ઉપરાંતનો…

View Details
“એક રાખી ફોજી કે નામ”

Published : 22/07/2025

મોગરીની એક છાત્રાએ વીર સૈનિકોને બનાવ્યા ભાઈ, ત્રણ રક્ષાબંધનથી મોકલે છે રાખડી. જુદી જુદી શાળાઓમાં જઈ રાખડી એકત્ર કરી સેનાના…

View Details
કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા  મનપા વિસ્તારમાં આવેલ ૫૭૨ જર્જરિત દુકાન/મકાનોને ખાલી કરવા આપવામાં આવી નોટિસ
કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા  મનપા વિસ્તારમાં આવેલ ૫૭૨ જર્જરિત દુકાન/મકાનોને ખાલી કરવા આપવામાં આવી નોટિસ

Published : 22/07/2025

મનપા હસ્તકની ૪૭૮ અને ખાનગી ૯૪ દુકાનદારો/ મકાન માલિકોને જર્જરીત,ભયજનક મકાન દૂરસ્તી કરાવવા નોટીસ. આણંદ, મંગળવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકા…

View Details
કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહિશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહિશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું

Published : 22/07/2025

જાહેર રસ્તા ઉપર ખાળકુવાનું ગંદુ પાણી કાઢતા રહિશને અપાઈ નોટિસ. આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી…

View Details
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલ દેશી વાલોળ થકી  રૂ.૫૫ હજાર જેટલો ચોખ્ખો નફો મેળવતા બોરસદના પ્રવીણભાઈ ઝાલા
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલ દેશી વાલોળ થકી  રૂ.૫૫ હજાર જેટલો ચોખ્ખો નફો મેળવતા બોરસદના પ્રવીણભાઈ ઝાલા

Published : 22/07/2025

પ્રાકૃતિક ખેતી માત્ર જમીનને જ નહીં, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે:ખેડૂત શ્રી પ્રવીણભાઈ ઝાલા. આણંદ,સોમવાર: આણંદ જિલ્લાના બોરસદ…

View Details
No Image
પેટલાદ એસ. એસ.હોસ્પિટલ  ખાતે  વિકંલાગતા સર્ટીફીકેટ મેળવવા માટેનો કેમ્પ યોજાશે

Published : 19/07/2025

લેપ્રસીના  દર્દીઓએ તા.૨૨ જુલાઈ સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા અનુરોધ કરતાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી. MDT સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે…

View Details
No Image
મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, આણંદ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન રૂપિયા ૧૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ અને રૂપિયા ૦૧ કરોડ ઉપરાંત ની વસૂલાત કરી

Published : 19/07/2025

આણંદ જિલ્લાના નાગરિકો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદો “ગુજ માઇન” એપ્લિકેશન દ્વારા કરી શકે છે. આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર…

View Details
આણંદ ખાતે પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
આણંદ ખાતે પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

Published : 19/07/2025

જિલ્લા કલેકટરશ્રી તથા મ્યુ.કમિશનરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહીદના અધ્યક્ષપદે જિલ્લા સંકલન…

View Details
No Image
આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો

Published : 19/07/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાગરિકોમાં નાણાકીય જાગૃતિ કેળવાય તેમજ નાણાકીય વ્યવહારો અંગે તાલીમ મળી રહે…

View Details
તા. ૨૨ મી જુલાઈ ના રોજ આણંદ ડિવિઝન ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે  આઇટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરાશે
તા. ૨૨ મી જુલાઈ ના રોજ આણંદ ડિવિઝન ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે  આઇટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરાશે

Published : 19/07/2025

તા.૨૧ મી જુલાઈ ના દિવસે આણંદ ડિવિઝન ખાતેની તમામ પોસ્ટ ઓફિસો ખાતે સાદી ટપાલ સિવાયની કામગીરી બંધ રહેશે- સુપ્રિટેન્ડેન્ટ ઓફ…

View Details