Close

Press Release

Filter by:
કરમસદ-આણંદ ફાયર સ્ટેશન ખાતે ઉત્તરસંડા ITI ના વિદ્યાર્થીઓ માટે ‘ફાયર અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો
કરમસદ-આણંદ ફાયર સ્ટેશન ખાતે ઉત્તરસંડા ITI ના વિદ્યાર્થીઓ માટે ‘ફાયર અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

Published : 11/02/2026

આણંદ, બુધવાર: વિદ્યાર્થીઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે તેઓ સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી…

View Details
No Image
બોરસદ ખાતે રૂપિયા ૭.૨૫ કરોડના ખર્ચે બનનાર અનાજનું ગોડાઉન તથા ઓફિસ બાંધકામનું ખાતમુહૂર્ત કરાશે

Published : 11/02/2026

મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આજે તા.૧૨ મી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ યોજાશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં આજે તા.૧૨ મી ફેબ્રુઆરી, ગુરુવારના…

View Details
આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ
આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ

Published : 11/02/2026

અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ કર્યો જપ્ત આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના…

View Details
આનંદમાં ‘સેફર ઇન્ટરનેટ ડે – 2026’ નિમિત્તે ભવ્ય જાગૃતિ વર્કશોપ
આણંદમાં ‘સેફર ઇન્ટરનેટ ડે – 2026’ નિમિત્તે પ્રેરણાદાયી જાગૃતિ વર્કશોપ

Published : 11/02/2026

“Smart Tech, Safe Choices – Exploring Safe and Responsible Use of AI” થીમ હેઠળ ભવ્ય આયોજન 150થી વધુ વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો…

View Details
કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદ પ્રાથમિક કુમાર શાળા ખાતે 'ફાયર અવેરનેસ' ટ્રેનિંગ યોજાઈ
કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદ પ્રાથમિક કુમાર શાળા ખાતે ‘ફાયર અવેરનેસ’ ટ્રેનિંગ યોજાઈ

Published : 11/02/2026

આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આગ સામે સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી તારીખ 10/02/2026 ના રોજ…

View Details
આણંદ જિલ્લામાં 'પીએમ સૂર્ય ઘર યોજના'ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા
આણંદ જિલ્લામાં ‘પીએમ સૂર્ય ઘર યોજના’ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા

Published : 11/02/2026

‘પીએમ સૂર્ય ઘર યોજના’ અંતર્ગત જિલ્લામાં ૧૦૧.૧૮ કરોડ રૂપિયાની સબસિડી અપાઇ આણંદ, શુક્રવાર: સરકારની મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PMSG)…

View Details
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

Published : 11/02/2026

આણંદ, મંગળવાર: આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનહિત માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે હેતુથી આંકલાવ તાલુકામાં અને…

View Details
આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા
આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા

Published : 11/02/2026

બાકી રહેલ બાળકોને 17 ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક ગોળી આપવાનું આયોજન આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં…

View Details
No Image
પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ

Published : 09/02/2026

રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પ્રાકૃતિક ખેતીને રક્ષણ આપી તેને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ‘નિમાસ્ત્ર’ – પ્રાકૃતિક ખેતીમાં ચૂસીયા પ્રકારની…

View Details
No Image
તા.18 ફેબ્રુઆરીના રોજ મનરેગાના લોકપાલ સોજીત્રા ખાતે ઉપસ્થિત રહેશે

Published : 09/02/2026

સોજીત્રા તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કરવી હોય તો બપોરના 1-30 થી  2-30 દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂમાં…

View Details