Close

Press Release

Filter by:
કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં રોગચાળા પર નિયંત્રણ : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો
કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં રોગચાળા પર નિયંત્રણ : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો

Published : 02/01/2026

‘સ્વાસ્થ્ય સુરક્ષા પહેલા’ : મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ કરાયેલી સઘન કામગીરી વર્ષ 2025 દરમિયાન 292 દુકાન – સંસ્થાઓમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળતા વસૂલ કર્યો…

View Details
No Image
મહેસૂલી કેસોના નિકાલની બાબતને અગત્યતા આપી તેનો ઝડપી નિકાલ લાવવા પ્રભારી મંત્રીશ્રીનો અનુરોધ

Published : 02/01/2026

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજ્યસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને અને મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોની કામગીરી અર્થે સમિક્ષા બેઠક યોજાઈ…

View Details
No Image
ગુજરાત પંચાયત પરિષદ તથા ગુજરાતની જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓની રજૂઆતની ફળશ્રુતિ

Published : 02/01/2026

રાજ્યના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય ૩૪ જિલ્લાઓની જિલ્લા પંચાયતોના પ્રમુખોને  ૧ કરોડ…

View Details
આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો 'માસ્ટર સ્ટ્રોક' : ૨૦૨૪ ના વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો
આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો ‘માસ્ટર સ્ટ્રોક’ : ૨૦૨૪ ના વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો

Published : 02/01/2026

‘સૂક્ષ્મ આયોજન’ની માનવીય સફળતા: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના દિશાનિર્દેશ હેઠળ આણંદ આરોગ્ય વિભાગે રોગમુક્ત ભવિષ્યનો માર્ગ કર્યો પ્રશસ્ત આણંદ,…

View Details
આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું
આણંદમાં ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત BSW/MSW ના ૫૫ વિદ્યાર્થીઓએ મેળવ્યું સામાજિક જવાબદારીનું ભાથું

Published : 01/01/2026

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય આશ્રયસ્થાન ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’નું આયોજન: યુવા પેઢી સરકારી જનકલ્યાણ યોજનાઓથી અવગત…

View Details
માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચારના લવાજમ માટે હવે ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટની સુવિધા
માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચારના લવાજમ માટે હવે ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટની સુવિધા

Published : 01/01/2026

આણંદ,ગુરુવાર: માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા લોકપ્રિય સામાયિકો ‘ગુજરાત પાક્ષિક’ અને ‘ગુજરાત રોજગાર સમાચાર’ મેળવવા ઈચ્છતા નાગરિકો અને વિદ્યાર્થીઓ…

View Details
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ લોટેશ્વર તળાવ અને ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ લોટેશ્વર તળાવ અને ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી

Published : 01/01/2026

જિલ્લા કલેક્ટરશ્રીએ વોટર એટીએમના પાણીની ગુણવત્તા ચકાસી, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ સાધ્યો આણંદ, બુધવાર: આણંદ જિલ્લા કલેક્ટર શ્રી…

View Details
ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી
ઉમરેઠના તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી

Published : 30/12/2025

ભૂગર્ભ જળનો ઉપયોગ આછો કરીને ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા સરપંચશ્રીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી આણંદ, મંગળવાર: સુરક્ષિત…

View Details
કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦  થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ
કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦  થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ

Published : 29/12/2025

શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ  કરાઈ આણંદ:સોમવાર: રાજ્યમાં પડી…

View Details
કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત
કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત

Published : 29/12/2025

હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા…

View Details