Close

Press Release

Filter by:
No Image
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો માટે  આણંદ ખાતે હેલ્પલાઇન જાહેર

Published : 29/08/2026

આણંદ જિલ્લાના નાગરિકોએ કંટ્રોલરૂમ નંબર 02692-243222 , 269788 અને 269885 તથા હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવા અનુરોધ આણંદ, ગુરુવાર,…

View Details
રક્ષાબંધન પર્વ
રક્ષાબંધન પર્વ

Published : 29/08/2026

આણંદ તાલુકાના મોગરી ગામની ૧૮ વર્ષીય ખુશી વૈદ્યનું અનોખું દેશભક્તિ અભિયાન એક રાખી ફોજી કે નામ’ અંતર્ગત સૈનિકોને છેલ્લા ચાર…

View Details
No Image
રક્ષાબંધન

Published : 29/08/2026

રાખડીના તાંતણે ફરી જીવંત થાય છે બાળપણની યાદો રક્ષાબંધન: ભાઈ-બહેનના સ્નેહનો અમૂલ્ય તહેવાર આણંદ, ગુરૂવાર, રક્ષાબંધનનું પર્વ એટલે માત્ર હાથ…

View Details
આણંદ જિલ્લામાં તહેવારો નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ, માવા અને ડેરી પ્રોડક્ટ્સનું સઘન ચેકિંગ
આણંદ જિલ્લામાં તહેવારો નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ, માવા અને ડેરી પ્રોડક્ટ્સનું સઘન ચેકિંગ

Published : 27/08/2026

વિવિધ મીઠાઈઓ, કાજુ કતરી તથા માવાના 24 જેટલા નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને ખામીઓ જણાઈ આવતા…

View Details
પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ
પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ

Published : 27/08/2026

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી…

View Details
No Image
તારીખ 30 ઓગસ્ટના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર NEET (PG) પરીક્ષા સંદર્ભે જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર

Published : 27/08/2026

NEET (PG) પરીક્ષાના પારદર્શી અને શાંતિપૂર્ણ સંચાલન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની…

View Details
No Image
આણંદ જિલ્લામાં જળાશયોમાં પ્રવેશવા અને બોટિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ

Published : 27/08/2026

જાનહાની રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૨૬ સપ્ટેમ્બર સુધી નદી, તળાવ અને નહેરો સહિતના જળાશયોમાં જવા પર મનાઈ ફરમાવતું…

View Details
કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Published : 25/08/2026

આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે ૭૭મા વન…

View Details
આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

Published : 25/08/2026

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી લાભાર્થીઓમાં પોષણ અને મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા નવતર પહેલ સ્થાનિક સામગ્રી અને શ્રી…

View Details
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Published : 25/08/2026

આણંદ, પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે રૂ. ૨.૩૨ કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી…

View Details