Close

Press Release

Filter by:
No Image
તારીખ 14 ઓગસ્ટના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લામાં

Published : 14/08/2026

આણંદ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ, ગુરૂવાર, તારીખ 14 મી ઓગસ્ટ શુક્રવારના રોજ રાજ્યના નાયબ…

View Details
No Image
રક્ષાબંધન પર્વ નિમિત્તે ટપાલ વિભાગની ભેટ: સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટની જાહેરાત

Published : 14/08/2026

આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી પોસ્ટ કરવા માટે વિશેષ રાહત અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ તા. ૨૬ ઓગસ્ટ સુધી સ્પીડ…

View Details
No Image
તા. ૧૪મી ઓગસ્ટે આણંદ શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર પર સવારના 8-00 કલાકથી બપોરના 13-00 કલાક સુધી પ્રતિબંધ : વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ

Published : 14/08/2026

ગૃહ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમોને લઈ વહીવટી તંત્ર સજ્જ આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ…

View Details
No Image
આણંદ જિલ્લામાં શ્રાવણ માસ, ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના તહેવારોને ધ્યાને રાખી હથિયારબંધી અને સભાબંધીનો આદેશ

Published : 14/08/2026

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં ૧૭ થી ૩૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી કાયદો અને વ્યવસ્થા જાળવવા આણંદ…

View Details
No Image
આણંદમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરાશે

Published : 14/08/2026

તા. ૧૪મી ઓગસ્ટે સાંજે ૦૬:૦૦ કલાકે, આણંદના ઈપ્કોવાલા ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે આણંદ, ગુરૂવાર , દેશના વિભાજન સમયે પોતાનો…

View Details
No Image
તા.૧૪ ઓગસ્ટ ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લાના પ્રવાસે : નવીન જિલ્લા જેલનું લોકાર્પણ અને ભવ્ય તિરંગા યાત્રામાં લેશે ભાગ

Published : 14/08/2026

આણંદ, ગુરૂવાર , ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તારીખ ૧૪ ઓગસ્ટ, શુક્રવારના રોજ આણંદ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારશે….

View Details
બોરસદ અને ભાદરણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બોરસદ અને ભાદરણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

Published : 14/08/2026

તિરંગા યાત્રા દ્વારા જન-જન સુધી રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ આણંદ,…

View Details
આણંદમાં 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણી
આણંદમાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી

Published : 14/08/2026

મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે વિશેષ સેમિનાર યોજાયો વલ્લભ વિદ્યાનગર ખાતે નારી શક્તિના સશક્તિકરણ માટે જિલ્લા મહિલા…

View Details
પેટલાદ ખાતે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ
પેટલાદ ખાતે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

Published : 14/08/2026

હર ઘર તિરંગા અભિયાનને જનઆંદોલન બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દેશભક્તિના રંગે રંગાયું પેટલાદ:…

View Details
No Image
હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતના ગૌરવ સાથે તિરંગા યાત્રામાં જોડાવા આણંદ જિલ્લા કલેક્ટરનું આહવાન

Published : 14/08/2026

આણંદ, ગુરૂવાર : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે ૧૪મી ઓગસ્ટના રોજ એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું…

View Details