Close

Press Release

Filter:
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ ન ભરતા નક્ષત્ર પાર્ટી પ્લોટ સીલ કરાયો

Published : 10/12/2025

પાર્ટી પ્લોટ સીલ કરતા જ ગણતરીના સમયમાં બાકી વેરો રૂપિયા 19.53 લાખ ઉપરાંતની રકમ જમા કરાવાઈ આણંદ, બુધવાર: કરમસદ આણંદ…

View Details
No Image
પ્રેસ સેવા પોર્ટલ

Published : 10/12/2025

આધુનિક ઉપકરણોથી અખબારોના પ્રકાશકોનું સશક્તિકરણ અખબારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, નવીકરણ, નામ ફેરબદલ, માલિકીના હસ્તાંતરણ : આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલ…

View Details
આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા
આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા

Published : 10/12/2025

જિલ્લાના ૨૫૦૦ કરતા વધારે શિક્ષકોના પગાર SBI મા થશે સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ હેઠળ શિક્ષકોને મળશે વિશેષ લાભ આણંદ, મંગળવાર:…

View Details
કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો
કલમની કમાલ: ખાખસરની દીકરીએ જ્ઞાનયજ્ઞમાં રાજ્યભરમાં શ્રેષ્ઠતાનો દીપ પ્રગટાવ્યો

Published : 10/12/2025

ખાખસર શાળાની લાડકવાયી ભીમપ્રજ્ઞા સન્માન સાથે સતત બીજા વર્ષે સમગ્ર રાજ્યમાં અવ્વલ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગૌરવરૂપ રૂ. ૧૦,૦૦૦/- ના રોકડ…

View Details
No Image
તા.૧૫ ડિસેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮ મો પદવીદાન સમારંભ યોજાશે

Published : 10/12/2025

૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને પદવી અને ૧૦૩ તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે આણંદ, મંગળવાર: સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮ મો પદવીદાન સમારંભ…

View Details
No Image
ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા અમલમાં મૂકાયેલા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ”ના બે તબક્કા પૂર્ણ

Published : 10/12/2025

FIP હેઠળ પસંદ કરાયેલા રાજ્યના ૬,૨૫૪ ગામો પૈકી બે તબક્કામાં ૫,૩૩૪ ગામોમાં ૧૦,૭૧૨ પશુ સારવાર કેમ્પ યોજાયા કેમ્પના માધ્યમથી અત્યાર…

View Details
No Image
ગુજરાતમાં આગામી તા. ૧૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન

Published : 10/12/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે દરેક જિલ્લામાં…

View Details
No Image
તા.૧૩ ડિસેમ્બર ના રોજ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન આણંદ ખાતે લોક અદાલત યોજાશે

Published : 08/12/2025

આણંદ, સોમવાર: મદદનીશ નિયામક, જિલ્લા ગ્રાહક તકરણ નિવારણ કમિશન, આણંદ ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આણંદ જીલ્લા ગ્રાહક તકરાર…

View Details
No Image
આણંદ જિલ્લામાં તા.૨૩ ડિસેમ્બરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 08/12/2025

અરજદારો તા. ૧૦ ડિસેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, શનિવાર:…

View Details
No Image
આણંદ  ખાતે તા.૨૪ ડિસેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 08/12/2025

અરજદારો તા. ૧૦ મી ડિસેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી…

View Details