Close

Press Release

Filter by:
No Image
તા.16/17/18 અને 23 જૂન ના રોજ મનરેગાના લોકપાલ ઉમરેઠ, સોજીત્રા, આણંદ અને બોરસદ ખાતે ઉપસ્થિત રહેશે

Published : 12/06/2026

ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના 1-00 થી 2-00 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે આણંદ,…

View Details
આણંદ જિલ્લા પ્રભારી સચિવ અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ
આણંદ જિલ્લા પ્રભારી સચિવ અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ

Published : 12/06/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અને…

View Details
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Published : 12/06/2026

આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં સોજીત્રા ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર અવિરત વિકાસની નવી ઊંચાઈઓ…

View Details
સુણાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે અત્યાધુનિક AI રોબોટિકસ કોડિંગ લેબનું ઉદ્ઘાટન કરાયું
સુણાવ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે અત્યાધુનિક AI રોબોટિકસ કોડિંગ લેબનું ઉદ્ઘાટન કરાયું

Published : 12/06/2026

પેટલાદની એ.જે.જી. પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિકસના પાઠ ભણશે નવી પેઢીને ટેકનોલોજી અને ઇનોવેશનથી સજ્જ…

View Details
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Published : 12/06/2026

નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદના બાંધણી ખાતે ‘સ્વચ્છતા અભિયાન’ યોજાયું બાંધણીમાં મંત્રીશ્રી દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ…

View Details
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી: બહુચરાજી શક્તિપીઠ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી: બહુચરાજી શક્તિપીઠ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

Published : 12/06/2026

નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે બહુચરાજી મંદિર પરિસરમાં મંદિર અને મુખ્ય માર્ગો પર સફાઈ કરી નાગરિકોને પ્રેરણા આપી આણંદ, ગુરૂવાર, દેશના…

View Details
No Image
આણંદ જિલ્લામાં ૧૧ જૂનથી ધોરણ ૧૦ અને ૧૨ની ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાનો પ્રારંભ

Published : 11/06/2026

જિલ્લાના વિવિધ કેન્દ્રો પર ૬૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: તંત્ર દ્વારા સુચારુ આયોજન ઉનાળાની ગરમીને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા…

View Details
No Image
આણંદ જિલ્લામાં ગ્રામીણ વિકાસના પ્રકલ્પોની ભવ્ય સફળતા, 6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

Published : 11/06/2026

હજારો પરિવારોને મળ્યું પોતાનું ઘર અને મહિલાઓ બની આત્મનિર્ભર પીએમ આવાસ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ,…

View Details
No Image
આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ યોજાશે ‘પ્રગતિપથ યાત્રા’

Published : 11/06/2026

મંત્રીઓ અને મહાનુભાવો ‘પ્રગતિપથ યાત્રા’ માં જોડાઈને જિલ્લાના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો સહિતના સ્થળોની મુલાકાત લેશે  ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત…

View Details
આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન
આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

Published : 11/06/2026

 ‘સ્વચ્છ ગામ થકી સ્વસ્થ દેશ’ના સંકલ્પને સાકાર કરવા છેડાયું જન-આંદોલન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને લોકપ્રતિનિધિઓની…

View Details