Close

Press Release

Filter by:
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

Published : 17/07/2026

પૂજ્ય મહંત શ્રી વાસુદેવજી મહારાજ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે થઈ પહડા વિધિ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ,…

View Details
No Image
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

Published : 17/07/2026

આણંદ, ગુરૂવાર :: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં…

View Details
આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

Published : 17/07/2026

આણંદ, ગુરૂવાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલ બેનના માર્ગદર્શન હેઠળ આણંદ ઘટક-૩ ના સેજો-આણંદ ૨ ખાતે બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી…

View Details
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ

Published : 17/07/2026

રસ્તાઓ સુદ્રઢ થવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે : મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, ગુરુવાર, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ…

View Details
આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ
આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ

Published : 17/07/2026

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય; આંકલાવ, બોરસદ, ઉમરેઠ, તારાપુર અને પેટલાદમાં વેચાણ કેન્દ્રો કાર્યરત ખેડૂતો અને ગ્રાહકો…

View Details
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ૧૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતો અને સ્પેશિયલ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી લેવું ફરજિયાત

Published : 17/07/2026

ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને ૩૦ દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરાઈ તાકીદ આણંદ, ગુરૂવાર,…

View Details
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપાના 885 સફાઈ મિત્રો માટે ‘નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાશે

Published : 17/07/2026

મનપાના સફાઈ કામદારોની આરોગ્ય સુરક્ષાને અપાશે પ્રાધાન્ય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મનપાના વિવિધ વિસ્તારોમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’ યોજાશે તા.17…

View Details
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના ખડોલ(હ) અને નવાપુરા ખાતે રૂપીયા ૪૨.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત બે અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે આંકલાવ તાલુકાના ખડોલ(હ) અને નવાપુરા ખાતે રૂપીયા ૪૨.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત બે અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

Published : 17/07/2026

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) ના સહયોગથી પ્રત્યેક આંગણવાડી કેન્દ્ર રૂપીયા ૨૧.૧૫ લાખના ખર્ચે તૈયાર કરાયુ આણંદ, ગુરૂવાર , આંકલાવ…

View Details
No Image
સંરક્ષણ દળમાં ભરતી થવા ઇચ્છુક જિલ્લાના પુરુષ ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

Published : 15/07/2026

નિવાસી તાલીમ વર્ગ માટે ઇચ્છુક ઉમેદવારો તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી જિલ્લા રોજગાર કચેરી ખાતે અરજી કરી શકશે આણંદ, બુધવાર , ગુજરાત સરકારના…

View Details
No Image
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

Published : 15/07/2026

બાગાયતદારો (ખેડૂતો)ને નિયત સમયમાં બિલ-સાધનિક કાગળો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા અનુરોધ આણંદ, બુધવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની…

View Details