Close

Press Release

Filter by:
No Image
આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

Published : 15/06/2026

આણંદ, શુક્રવાર , આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક…

View Details
No Image
આણંદ જિલ્લામાં ‘વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ’ની ઉજવણી: વિવિધ સ્થળોએ જનજાગૃતિ સેમિનાર યોજાયા

Published : 15/06/2026

બાળમજૂરી મુક્ત સમાજના નિર્માણ માટે વહીવટી તંત્ર દ્વારા સઘન જનજાગૃતિ અભિયાન: ૨૮૦ નાગરિકોએ લીધા શપથ આણંદ, શુક્રવાર,  વિશ્વ બાળમજૂરી વિરોધી…

View Details
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Published : 15/06/2026

પ્રગતિપથ યાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોચાસણ ખાતે કાર્યક્રમ યોજાયો મંત્રીશ્રીએ બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર…

View Details
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Published : 15/06/2026

પેટલાદમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત નિર્માણાધીન ટાઉનહોલનું નિરીક્ષણ: વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરતા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર…

View Details
No Image
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન

Published : 15/06/2026

સરકારી યોજનાઓની માહિતી અને જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય વિવિધ સરકારી વિભાગોના સમન્વય સાથે આણંદના…

View Details
કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ
કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

Published : 15/06/2026

કમિશનર શ્રી આર. એન. ડોડીયા આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી પ્રજાની સુખાકારી માટે ત્વરિત…

View Details
No Image
તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ

Published : 15/06/2026

આણંદ જિલ્લામાં તા.૨૨ જૂનના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં જૂન માસનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત…

View Details
No Image
તા.16/17/18 અને 23 જૂન ના રોજ મનરેગાના લોકપાલ ઉમરેઠ, સોજીત્રા, આણંદ અને બોરસદ ખાતે ઉપસ્થિત રહેશે

Published : 12/06/2026

ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના 1-00 થી 2-00 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે આણંદ,…

View Details
આણંદ જિલ્લા પ્રભારી સચિવ અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ
આણંદ જિલ્લા પ્રભારી સચિવ અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ

Published : 12/06/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અને…

View Details
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Published : 12/06/2026

આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં સોજીત્રા ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર અવિરત વિકાસની નવી ઊંચાઈઓ…

View Details