Close

Press Release

Filter by:
No Image
આણંદમાં યુવાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

Published : 03/07/2026

આણંદ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ તાલીમ શિબિરમાં જોડાવા માટે ૧૦ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે નેતૃત્વના ગુણો અને…

View Details
No Image
વિદ્યાનગર બી.બી.આઈ.ટી. કોલેજ પાસેનો માર્ગ એક મહિના માટે બંધ: કાટમાળ હટાવવાની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

Published : 03/07/2026

તા.૧૬/૦૭/૨૦૨૬ સુધી વી.વી.સી.સી. બેંક સામેથી બી.બી.આઈ.ટી. કોલેજ ગેટ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવા હુકમ આણંદ, ગુરૂવાર,…

View Details
No Image
આણંદ જિલ્લામાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી: ટાસ્કફોર્સના દરોડામાં 02 બાળ શ્રમિકો મુક્ત, સંચાલક સામે ગુનો દાખલ

Published : 03/07/2026

જૂન માસ દરમિયાન જિલ્લામાં 06 સંયુક્ત રેડ કરવામાં આવી; અન્ય ચાર સંસ્થાઓને નોટિસ ફટકારાઈ આણંદ, ગુરુવાર, આણંદ જિલ્લામાં બાળ મજૂરી…

View Details
No Image
આણંદ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની 09 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત: લોકોને ઘરઆંગણે સેવા મળશે

Published : 03/07/2026

વહીવટી વિકેન્દ્રીકરણ: આણંદના તમામ તાલુકાઓમાં આઈ.એલ.આર.ની કચેરીઓ નવા સરનામે શરૂ કરાઈ મહેસૂલ વિભાગનો પ્રજાલક્ષી નિર્ણય: આણંદ જિલ્લાના નાગરિકો માટે જમીન…

View Details
No Image
ખેડૂતોના હિતમાં આણંદ સિંચાઈ વિભાગનો નિર્ણય: વણાકબોરી વિયરથી નિર્ધારિત સમય પહેલા નહેરોમાં પાણી છોડ્યું

Published : 02/07/2026

આણંદ અને ખેડા જિલ્લાના ૨ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક વિસ્તારને મળશે સિંચાઈનો લાભ વરસાદ ખેંચાતા મહી સિંચાઈ વિભાગની ત્વરિત કાર્યવાહી:…

View Details
No Image
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે નોમિનેશન પ્રક્રિયાનો પ્રારંભ; ૩૧ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Published : 02/07/2026

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી બાળકો માટે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ મેળવવાની સુવર્ણ તક સાત વિવિધ શ્રેણીઓમાં અસાધારણ પ્રદર્શન…

View Details
No Image
આણંદ જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

Published : 02/07/2026

૧૫ થી ૩૫ વર્ષની વયના અનુસૂચિત જાતિના યુવાનો ૮ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના…

View Details
No Image
તા.૩ જુલાઇ ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

Published : 02/07/2026

 ‘વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી’: આણંદના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે રક્તદાન દ્વારા માનવતાના કાર્યમાં જોડાવા આણંદ જિલ્લા…

View Details
No Image
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Published : 02/07/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ…

View Details
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Published : 02/07/2026

પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો આણંદ,બુધવાર,  રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર…

View Details