Close

Press Release

Filter by:
આણંદ જિલ્લામાં તહેવારો નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ, માવા અને ડેરી પ્રોડક્ટ્સનું સઘન ચેકિંગ
આણંદ જિલ્લામાં તહેવારો નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ, માવા અને ડેરી પ્રોડક્ટ્સનું સઘન ચેકિંગ

Published : 27/08/2026

વિવિધ મીઠાઈઓ, કાજુ કતરી તથા માવાના 24 જેટલા નમૂનાઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને ખામીઓ જણાઈ આવતા…

View Details
પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ
પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ

Published : 27/08/2026

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી…

View Details
No Image
તારીખ 30 ઓગસ્ટના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર NEET (PG) પરીક્ષા સંદર્ભે જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર

Published : 27/08/2026

NEET (PG) પરીક્ષાના પારદર્શી અને શાંતિપૂર્ણ સંચાલન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની…

View Details
No Image
આણંદ જિલ્લામાં જળાશયોમાં પ્રવેશવા અને બોટિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ

Published : 27/08/2026

જાનહાની રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૨૬ સપ્ટેમ્બર સુધી નદી, તળાવ અને નહેરો સહિતના જળાશયોમાં જવા પર મનાઈ ફરમાવતું…

View Details
કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Published : 25/08/2026

આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે ૭૭મા વન…

View Details
આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

Published : 25/08/2026

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી લાભાર્થીઓમાં પોષણ અને મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા નવતર પહેલ સ્થાનિક સામગ્રી અને શ્રી…

View Details
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Published : 25/08/2026

આણંદ, પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે રૂ. ૨.૩૨ કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી…

View Details
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

Published : 24/08/2026

પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન અને ગ્રામીણ વિકાસ બાબતે અપાયું માર્ગદર્શન દરેક જન…

View Details
પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Published : 24/08/2026

સ્થાનિક અને આસપાસના ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય માટે સુવિધાસભર ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે ​આણંદ, શનિવાર, રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની…

View Details
No Image
સાક્ષરતા વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અમલી નવભારત સાક્ષરતા કાર્યક્રમ

Published : 24/08/2026

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLMA ની બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર ,રાજ્યમાં સાક્ષરતા દર વધારવા તેમજ નિરક્ષરતા નાબૂદ…

View Details