Close

Press Release

Filter by:
આણંદ જિલ્લાના ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા
આણંદ જિલ્લાના ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા

Published : 18/09/2026

ઝારોલા ખાતે  નવનિર્માણ પામનારું છાત્રાલય ગ્રામીણ વિસ્તારની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી ઉત્કર્ષ માટે માઇલસ્ટોન સાબિત થશે : મંત્રી શ્રી…

View Details
'સેવા સંકલ્પ અભિયાન' - આણંદ જિલ્લો
‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો

Published : 18/09/2026

મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ ખાતે ભૂમિહીન લાભાર્થીઓને આવાસ મંજૂરી પત્રો તથા સહાયનું વિતરણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

View Details
વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન 'સ્વદેશી' છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

Published : 18/09/2026

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે વિદ્યાર્થિનીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન તથા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી ડો….

View Details
No Image
આણંદ જિલ્લાના હલન-ચલનની અશક્તતા ધરાવતા દિવ્યાંગો માટે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન

Published : 17/09/2026

મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ, જોયસ્ટીક વ્હિલચેર અને કુત્રિમ અંગોની સહાય માટે રાજ્ય સરકાર અને ગોકુલધામ નાર દ્વારા વિશેષ અભિયાન બે દિવસીય કેમ્પમાં…

View Details
No Image
વડાપ્રધાનશ્રીના સેવા સમર્પણ પર્વ નિમિત્તે આણંદ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન

Published : 17/09/2026

આણંદ જિલ્લામાં “સેવા મેરા યોગદાન” સંકલ્પ અંતર્ગત યોજાશે મહા રક્તદાન યજ્ઞ આણંદ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બરે વિવિધ…

View Details
No Image
આણંદ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાન યોજાશે

Published : 17/09/2026

તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો આણંદ,બુધવાર , સ્વચ્છતા માટે સ્વૈચ્છિકતા અને સામૂહિક કાર્યવાહીને…

View Details
No Image
તા.17 સપ્ટેમ્બરના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આણંદ જિલ્લાના પ્રવાસે: વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો અને ખાતમુહૂર્તમાં આપશે હાજરી

Published : 17/09/2026

આણંદ, બુધવાર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ….

View Details
No Image
પ્રજાના દ્વારે પ્રશાસન

Published : 16/09/2026

આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે આણંદ જિલ્લામાં…

View Details
ખંભાત તાલુકાની વટાદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ ગામની ૧૯૨૮માં સ્થાપિત ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી
ખંભાત તાલુકાની વટાદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ ગામની ૧૯૨૮માં સ્થાપિત ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી

Published : 16/09/2026

પુસ્તકો સાથે જ્ઞાનની સફર: ધોરણ-૬ની વિદ્યાર્થીનીઓએ નવ દાયકા જૂના જ્ઞાનના ભંડારને નજીકથી નિહાળ્યો આણંદ, સોમવાર, ખંભાત તાલુકાની વટાદરા પ્રાથમિક કન્યા…

View Details
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ

Published : 16/09/2026

શહેરના સૌંદર્યીકરણમાં બાધારૂપ બનતા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) એટલે કે કચરાના સંવેદનશીલ સ્થળોને નાબૂદ કરવા માટે મનપા દ્વારા યુદ્ધના ધોરણે…

View Details