Close

Press Release

Filter by:
No Image
આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે

Published : 08/07/2026

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી લોન સહાય માટે અરજીઓ મંગાવાઈ સફાઈ કામદારો ૩૧…

View Details
વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

Published : 08/07/2026

વડોદરા તરફ જતી આઇસરમાં અચાનક આગ ભભૂકી: ટોલ પ્લાઝાના કર્મચારીની ત્વરિત કામગીરીને કારણે ચાલકોના જીવ બચાવ્યા શોર્ટ સર્કિટના કારણે GJ03…

View Details
No Image
તા.12 જુલાઈ ના રોજ પેટલાદમાં નવનિર્મિત ‘ડો. બાબા સાહેબ આંબેડકર ભવન’નું લોકાર્પણ કરાશે

Published : 08/07/2026

નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે પેટલાદમાં આંબેડકર ભવનનું ઉદ્ઘાટન થશે આણંદ, મંગળવાર, પેટલાદ…

View Details
No Image
આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની ‘ગ્લુટ્રેપ’ ના વેચાણ પર પ્રતિબંધ

Published : 08/07/2026

પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ આણંદમાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર રોક ગ્લુટ્રેપનો ઉપયોગ કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં…

View Details
No Image
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન

Published : 08/07/2026

બોચાસણ સ્થિત પૂ. રવિશંકર મહારાજના પાવન ધામ ખાતે પ્રવાસી સુવિધાઓ માટે હેરીટેજ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ કરોડની…

View Details
આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો
આદર્શ એજ્યુકેશનલ કેમ્પસ નાપા ખાતે ધ રોલ ઓફ માઈનોરીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન યુનિટી કલ્ચર ડાઈવર્સિટી એન્ડ નેશન બિલ્ડીંગ પર વર્કશોપ યોજાયો

Published : 07/07/2026

રાષ્ટ્રીય અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા આયોગના કાર્યકારી અધ્યક્ષ શ્રી શાહિદ અખ્તર ની વિશેષ ઉપસ્થિતિ જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને, એક થઈને…

View Details
No Image
આણંદ ખાતે તા.23 જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 06/07/2026

અરજદારો તા. 10 જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in  પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી…

View Details
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

Published : 06/07/2026

નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા સજ્જ: શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ અભિયાન તેજ આણંદ, શનિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને…

View Details
No Image
આણંદ જિલ્લામાં તા.22 જુલાઈના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 06/07/2026

અરજદારો તા.10 જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, શનિવાર ,…

View Details
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે જીલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે જીલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

Published : 06/07/2026

પેટલાદ એસ.એસ. હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરી: વર્ષ દરમિયાન ૨.૨૮ લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો સરકારશ્રીની પીએમજેએવાય યોજના હેઠળ હોસ્પિટલે…

View Details