Close

Press Release

Filter by:
No Image
આણંદ ખાતે તા.25 ઓગસ્ટના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 04/08/2026

અરજદારો તા.10 ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો…

View Details
No Image
આણંદ જિલ્લામાં તા.25 ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published : 04/08/2026

અરજદારો તા.10 ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર ,…

View Details
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા ૧૧ એકમો પાસેથી રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા ૧૧ એકમો પાસેથી રૂ. ૨૧,૫૦૦નો દંડ વસૂલાયો

Published : 04/08/2026

મચ્છરજન્ય રોગચાળાને નાથવા મહાનગરપાલિકાનું સઘન ચેકિંગ આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા અને…

View Details
આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરેઠના એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે થશે: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરેઠના એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ખાતે થશે: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

Published : 04/08/2026

૧૪મી ઓગસ્ટે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા: ઉમરેઠ નગર રોશનીથી ઝળહળી ઉઠશે ૧૫મી ઓગસ્ટે ઉમરેઠમાં રક્તદાન કેમ્પ,…

View Details
કરમસદ આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ૨૯૦ એકમો પાસેથી રૂ. ૧.૦૯ લાખથી વધુનો દંડ વસૂલાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ૨૯૦ એકમો પાસેથી રૂ. ૧.૦૯ લાખથી વધુનો દંડ વસૂલાયો

Published : 04/08/2026

શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર એક્શન મોડમાં: સેનીટેશન વિભાગે એક માસમાં ૨૯૦ એકમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી સ્વચ્છતા અભિયાન હેઠળ…

View Details
આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ
આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ

Published : 04/08/2026

પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળા સામે આણંદ આરોગ્ય વિભાગનું મેગા અભિયાન; ૧.૪૨ લાખથી વધુ નાગરિકોનું આરોગ્ય સર્વેક્ષણ વરસાદી માહોલમાં મલેરિયા અને…

View Details
વડદલા PHC દ્વારા ભુરાકોઈ ગામમાં ચોમાસાજન્ય રોગો સામે સઘન જનજાગૃતિ અને ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરાયું
વડદલા PHC દ્વારા ભુરાકોઈ ગામમાં ચોમાસાજન્ય રોગો સામે સઘન જનજાગૃતિ અને ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરાયું

Published : 04/08/2026

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાને અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને મચ્છરના પ્રજનન સ્થળો દૂર કરવા અપાયું માર્ગદર્શન શુદ્ધ પીવાના પાણી અને…

View Details
No Image
પેટલાદ અને સોજિત્રા વિસ્તારના  રસ્તાઓ ચાર માર્ગીય બનાવવા ₹૬૧.૩૧ કરોડની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી

Published : 04/08/2026

ડભોઉ -મલાતજ થી ચાંગા- સંજાયા- બામરોલી થી વડતાલ સુધીના માર્ગો બનશે ચાર માર્ગીય આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા પેટલાદ, સોજિત્રા…

View Details
આણંદની વેટરીનરી કોલેજ ખાતે ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત જનજાગૃતિ કાર્યશાળા યોજાઈ
આણંદની વેટરીનરી કોલેજ ખાતે ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ અંતર્ગત જનજાગૃતિ કાર્યશાળા યોજાઈ

Published : 03/08/2026

મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આણંદમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ: વેટરીનરી કોલેજમાં વિદ્યાર્થીઓને અપાઈ વિશેષ તાલીમ ડેન્ગ્યુ મુક્ત અભિયાન હેઠળ આણંદમાં…

View Details
No Image
‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત તા.૪ ઓગસ્ટના રોજ આણંદ ખાતે મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Published : 03/08/2026

વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર ભરતી મેળામાં ૧૮ થી ૪૫ વર્ષના ફક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે આણંદ, શનિવાર , ‘નારી…

View Details