Close

Press Release

Filter by:
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

Published : 24/08/2026

પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન અને ગ્રામીણ વિકાસ બાબતે અપાયું માર્ગદર્શન દરેક જન…

View Details
પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Published : 24/08/2026

સ્થાનિક અને આસપાસના ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય માટે સુવિધાસભર ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે ​આણંદ, શનિવાર, રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની…

View Details
No Image
સાક્ષરતા વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અમલી નવભારત સાક્ષરતા કાર્યક્રમ

Published : 24/08/2026

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLMA ની બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર ,રાજ્યમાં સાક્ષરતા દર વધારવા તેમજ નિરક્ષરતા નાબૂદ…

View Details
No Image
આણંદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને SOGની મોટી કાર્યવાહી

Published : 24/08/2026

ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક ગોળીઓના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા નેશનલ હાઈવે પરથી મોટરસાયકલ પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો…

View Details
No Image
આણંદ ખાતે ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે પાંચ દિવસીય તાલીમ યોજાઇ

Published : 24/08/2026

૨૫ તાલીમાર્થી બહેનોને વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોની પ્રાયોગિક તાલીમ અપાઈ તાલીમાર્થીઓને રોજિંદા સ્ટાઇપેન્ડ ઉપરાંત તાલીમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરાયું આણંદ, શુક્રવાર,…

View Details
No Image
રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ મધમાખી ઉછેર તાલીમ માટે અરજીઓ મંગાવાઈ

Published : 24/08/2026

ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના…

View Details
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ

Published : 24/08/2026

ગ્રામ પંચાયતોને અંદાજે રૂ. ૫૦ લાખથી વધુ આવક અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે થશે રોજગારીની નવી તકોનું સર્જન આણંદ, શુક્રવાર ,  આણંદ…

View Details
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Published : 24/08/2026

સમિતિના તમામ અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નોનું ત્વરિત સકારાત્મક નિરાકરણ કરવા તાકીદ કરાઈ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી…

View Details
No Image
રક્ષાબંધન પર્વ નિમિત્તે ટપાલ વિભાગ સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટ આપશે

Published : 24/08/2026

આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી પોસ્ટ કરવા માટે વિશેષ રાહત અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ રાખડી મોકલવા માટેના કવર પર…

View Details
અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી
અંબાજી ખાતે ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમ મહામેળો, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી

Published : 21/08/2026

ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજન અર્થે ૨૮ સમિતિઓની રચના નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે સુચારું આયોજન અર્થે આપ્યું માર્ગદર્શન…

View Details