બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ ખેતરમાં જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને આપ્યું…

વિગતો જુઓ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રીએ આણંદ તાલુકાના સામરખા ગામની ચરાવર્ગ પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો રાજ્યપાલશ્રીએ વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો…

વિગતો જુઓ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લાના સામરખા ગામે રાત્રિસભા યોજાઈ રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરી આગામી પેઢી માટે…

વિગતો જુઓ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત : 12/08/2026

‘એક પેડ મા કે નામ ૩.૦’ અંતર્ગત રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના સામરખા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રામજનો સાથે આત્મીય…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદમાં ૧૫મી ઓગસ્ટની પૂર્વસંધ્યાએ ભવ્ય મશાલ રેલીનું આયોજન: કરમસદ-આણંદ મહાનગરપાલિકાથી ટાઉનહોલ સુધી ગુંજશે દેશભક્તિના નારા

પ્રકાશિત : 11/08/2026

આણંદ ખાતે ૧૪મી ઓગસ્ટે નીકળશે વિશાળ મશાલ યાત્રા; સાંસદ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ રહેશે ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમની જ્યોત જગાવવા આણંદ જિલ્લા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદમાં ૧૪મી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન: રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે ચરોતર

પ્રકાશિત : 11/08/2026

વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી ટાઉનહોલ સુધી યોજાશે ભવ્ય તિરંગા યાત્રા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને જોડાવા આહ્વાન આણંદ, સોમવાર, ૧૫મી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ૧૦ ઓગસ્ટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી: ૬.૩૦ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે

પ્રકાશિત : 10/08/2026

બાળકોમાં પાંડુરોગ અટકાવવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આયોજન; ૧૭ ઓગસ્ટે મોપ-અપ રાઉન્ડ યોજાશે આણંદ, શુક્રવાર,…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખરાબ થયેલ રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખરાબ થયેલ રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

પ્રકાશિત : 10/08/2026

ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું વેટમિક્સ અને કોલ્ડમિક્સથી સમારકામ શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, નાગરિકોની…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર તવાઈ: ફૂડ સેફ્ટી વિભાગની સઘન તપાસ
આણંદ જિલ્લામાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર તવાઈ: ફૂડ સેફ્ટી વિભાગની સઘન તપાસ

પ્રકાશિત : 10/08/2026

રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ આણંદમાં ૧૩ હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ, નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહીની ચીમકી ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા કાજે ફૂડ સેફ્ટી…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ પૂર્ણ
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ પૂર્ણ

પ્રકાશિત : 10/08/2026

આણંદ, શુક્રવાર , છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર ઉતરેલા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે. કર્મચારીઓની તેમની રજૂઆતો…

વિગતો જુઓ