બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર એક્શન મોડમાં: મોડી રાત્રે સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું
કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર એક્શન મોડમાં: મોડી રાત્રે સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું

પ્રકાશિત : 24/07/2026

ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે કમિશનરની રાત્રિ મુલાકાત: સફાઈ કર્મીઓને સાંભળ્યા અને જરૂરી સૂચનાઓ આપી મહાનગરને સ્વચ્છ બનાવવાની કવાયત: કમિશનરે રાત્રે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

પ્રકાશિત : 24/07/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
વરસાદ

પ્રકાશિત : 24/07/2026

આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો તારાપુર તાલુકામાં 05 ઇંચ થી વધુ, સોજીત્રામાં 04 ઇંચ થી વધુ, પેટલાદમાં 04 ઇંચ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
પુર નિયંત્રણ

પ્રકાશિત : 24/07/2026

સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા આણંદ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદના વાસણા બેરેજમાંથી આજે બપોરે 12-20 કલાકે ૨૯,૯૯૪ ક્યુસેક પાણી છોડાયું

પ્રકાશિત : 24/07/2026

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૫ દરવાજા ખોલાયા આણંદ, ગુરૂવાર, અમદાવાદના વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના ઉપરવાસમાં પાણીની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ: વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં ૨૯,૪૬૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું; નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના

પ્રકાશિત : 24/07/2026

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના ૧૧ દરવાજા ખોલાયા: તંત્ર દ્વારા પૂર નિયંત્રણના આગોતરા પગલાં લેવાયા આણંદ, ગુરૂવાર,  અમદાવાદમાં…

વિગતો જુઓ
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 23/07/2026

કુલ 07 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ આણંદ, બુધવાર, જિલ્લા કલેકટર શ્રી  પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
બોરસદ કેનાલ પર રસ્તાના નવીનીકરણ માટે રૂ. ૩.૫૦ કરોડ મંજૂર

પ્રકાશિત : 23/07/2026

બોરસદ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર ડામર રોડ નિર્માણ માટે રાજ્ય સરકારે આપી વહીવટી મંજૂરી આણંદ, બુધવાર , ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
સુગમ ડિજિટલ ગુજરાત-  નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ

પ્રકાશિત : 22/07/2026

આણંદ, મંગળવાર, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ઓનલાઈન સેવાઓનો વ્યાપ સતત…

વિગતો જુઓ
આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી
આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે ‘મોડેલ સોલર વિલેજ’ પ્રોજેક્ટ માટે DPRને મંજૂરી

પ્રકાશિત : 22/07/2026

ખંભોળજ ગામ ખાતે ૨૪ રાજ્ય સરકાર હસ્તકની સંસ્થાઓ ખાતે કુલ ૧૦૫.૯ KW ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે ગામને…

વિગતો જુઓ