બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ૨૮ જૂને પલ્સ પોલિયો અભિયાન: ૨.૫૦ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરાશે

પ્રકાશિત : 29/06/2026

પોલિયો મુક્ત ભારત અભિયાન: આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને રસી પીવડાવવા તંત્ર સજ્જ ૭૩૨ બૂથ અને ૧૪૬૪…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ

પ્રકાશિત : 29/06/2026

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં…

વિગતો જુઓ
મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રીજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા
મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રીજ’ : ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા

પ્રકાશિત : 29/06/2026

ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે ચરોત્તરથી ભરૂચ સુધીનો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ: દાતાઓએ રૂ.3.55 કરોડથી વધુનું માતબર દાન રોકડ અને વસ્તુ સ્વરૂપમાં આપ્યું

પ્રકાશિત : 29/06/2026

શિક્ષણના મહાપર્વે જનભાગીદારીનો અનોખો સંગમ: આણંદ જિલ્લાની 1258 શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે બાળકોને આવકારાયા કન્યા કેળવણી મહોત્સવ હેઠળ જિલ્લાના 08 તાલુકાઓમાં…

વિગતો જુઓ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

પ્રકાશિત : 25/06/2026

બોરસદ તાલુકાના બોદાલ ગામે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ ૧૫ ભૂલકાંઓને પાટી પેન અને શૈક્ષણિક…

વિગતો જુઓ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

પ્રકાશિત : 25/06/2026

બોરસદ તાલુકાના દાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને વાસણા(બો) ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જનતા માટે સમર્પિત આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી…

વિગતો જુઓ
ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી
ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી

પ્રકાશિત : 25/06/2026

શિક્ષણ દ્વારા ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપ આઉટ રેશિયોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપતનો અનુરોધ વિદ્યાર્થીઓ રુચિના…

વિગતો જુઓ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

પ્રકાશિત : 25/06/2026

બોદાલ વિદ્યામંદિર ખાતે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો, ૧૬૯ વિદ્યાર્થીઓનો થયો શાળા પ્રવેશ વાલીઓ અને શિક્ષકોએ સાથે…

વિગતો જુઓ
પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા
પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા

પ્રકાશિત : 25/06/2026

નાયબ વન સંરક્ષક વિવેકકુમાર તોડકરની ઉપસ્થિતિમાં નૂતન વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું શિક્ષણની સાથે પર્યાવરણ…

વિગતો જુઓ
દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ
દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ

પ્રકાશિત : 25/06/2026

આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવાયું શિક્ષકો આનંદદાયી શિક્ષણ પદ્ધતિ અપનાવી અભ્યાસમાં કચાસ ધરાવતા વિદ્યાર્થીઓ…

વિગતો જુઓ