બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત
મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત

પ્રકાશિત : 21/05/2026

આણંદ, બુધવાર , મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) ના ચેરપર્સન શ્રીમતી મિયાની ડી. શિરા અને ૧૩ અધિકારીઓના ઉચ્ચ સ્તરીય…

વિગતો જુઓ
આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો
આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો

પ્રકાશિત : 21/05/2026

આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાલીઓને માહિતગાર કરાયા આણંદ, બુધવાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ…

વિગતો જુઓ
વસ્તી ગણતરી 2027
વસ્તી ગણતરી 2027

પ્રકાશિત : 21/05/2026

નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી આણંદ જિલ્લાના નગરજનોને સ્વ ગણતરી પ્રક્રિયા માં સહભાગી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાની 06 નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ

પ્રકાશિત : 21/05/2026

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાની 06 નગરપાલિકાઓ જેમાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર નગરપાલિકાઓ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના પરિવારો માટે બેંક લોન પર વ્યાજ સહાય યોજના

પ્રકાશિત : 21/05/2026

સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે વિવિધ લોન પર વ્યાજ સહાય યોજના માટે અરજીઓ મંગાવાઈ ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ…

વિગતો જુઓ
રાષ્ટ્રીય વસ્તી ગણતરી - ૨૦૨૭
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

પ્રકાશિત : 19/05/2026

પેટલાદના દંતાલી આશ્રમના 95 વર્ષીય પહ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ વસ્તી ગણતરી ૨૦૨૭ અન્વયે શરૂ  થયેલી સ્વ-ગણતરીમાં પોતાની સહભાગીતા નોંધાવી તારીખ…

વિગતો જુઓ
આણંદ અને ઉમરેઠના ધારાસભ્ય શ્રીએ વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી
આણંદ અને ઉમરેઠના ધારાસભ્ય શ્રીએ વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી

પ્રકાશિત : 19/05/2026

આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિત માટે ૩૧ મે ૨૦૨૬ સુધી જન ગણનાની પ્રક્રિયામાં જોડાઈ સ્વ-ગણતરી કરવા માટે અપીલ કરી આણંદ, સોમવાર,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા પશુપાલન વિભાગના અધિકારીની અપીલ

પ્રકાશિત : 19/05/2026

આણંદ, સોમવાર, હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીમા રક્ષણ માટે માટે આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.18/09/2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ

પ્રકાશિત : 19/05/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના સફાઈ કામદારોના ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે ઈનામ યોજના

પ્રકાશિત : 19/05/2026

લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે આણંદ, સોમવાર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,…

વિગતો જુઓ