બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તારીખ 10 જૂન ના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિઓમ નગર લાલ ચાલી કૈલાશ ભૂમિ પાસે સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાશે

પ્રકાશિત : 10/06/2026

મહાનગરપાલિકાના મેયર શ્રી, કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી અને નગર સેવકો ઉપસ્થિત રહેશે આણંદ, મંગળવાર,  સ્વચ્છ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ શહેર અને તાલુકાના વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

પ્રકાશિત : 09/06/2026

મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે લાભાર્થીઓ દરરોજ હયાતીની ખરાઈ કરાઈ શકાશે તા.11 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 07 ખાતે…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 10 માં શાળા છોડી ગયેલા 19262 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા બેક ટુ સ્કુલ અભિયાન કાર્યરત કરાયું
આણંદ જિલ્લામાં ધોરણ 01 થી 10 માં શાળા છોડી ગયેલા 19262 વિદ્યાર્થીઓને પરત શાળામાં લાવવા બેક ટુ સ્કુલ અભિયાન કાર્યરત કરાયું

પ્રકાશિત : 09/06/2026

ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એ આ કામગીરી માટે તાલુકા વાઇઝ નોડલ અધિકારી અને સહ નોડલ અધિકારીની કરી નિમણૂક 4008 વિદ્યાર્થીઓ/વાલીઓએ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જિલ્લાના રેશનકાર્ડ ધારકો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે અનાજ

પ્રકાશિત : 08/06/2026

રેશનકાર્ડ સેવાઓમાં ડિજિટલ ક્રાંતિ : હવે ક્યુઆર કોડથી મળશે અનાજ સરકારી અનાજ મેળવવાની પ્રક્રિયા બની વધુ સરળ રેશનકાર્ડમાં નામ ધરાવતા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ

પ્રકાશિત : 08/06/2026

તા.12 થી 14 જૂન  સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, શનિવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા…

વિગતો જુઓ
બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું
બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

પ્રકાશિત : 08/06/2026

મજબૂત વીજ વ્યવસ્થા – સમૃદ્ધ ગામડાં તરફનું એક મહત્વપૂર્ણ પગલું- અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, શનિવાર,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા ૧૦ દિવસીય મેગા સર્વે : ૨.૫૬ લાખ ઘરોમાં થશે તપાસ

પ્રકાશિત : 06/06/2026

રક્તપિત્ત નાબૂદી માટે આણંદ જિલ્લામાં ૧૧૮૮ ટીમો સજ્જ : ૮ જૂનથી ૧૮ જૂન સુધી સઘન ઝુંબેશ વહેલા નિદાન અને સચોટ…

વિગતો જુઓ
પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રકાશિત : 06/06/2026

પેટલાદ ખાતે નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ ધરતીને હરિયાળી બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવા…

વિગતો જુઓ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ

પ્રકાશિત : 06/06/2026

અખંડ ભારત ઉદ્યાન કરમસદ ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાનો સંકલ્પ: ૧૧૮૮ ટીમો ૨.૫૬ લાખ ઘરોમાં કરશે સઘન સર્વે

પ્રકાશિત : 05/06/2026

તા. ૮ જૂનથી આણંદમાં ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’નો પ્રારંભ: શંકાસ્પદ દર્દીઓની શોધ કરી તાત્કાલિક નિદાન અને સારવાર અપાશે ૧૦ દિવસીય…

વિગતો જુઓ