બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
ચોમાસાના પ્રારંભે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

પ્રકાશિત : 30/07/2026

છત પર જમા થતા પાણીનો નિકાલ કરી મચ્છરજન્ય રોગોથી બચવા અનુરોધ આણંદ, બુધવારઆણંદ જિલ્લામાં હાલમાં વરસાદી સીઝન શરૂ થઈ ગઈ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
વિશ્વ ઓઆરએસ (ORS) દિવસ: “ORS ફર્સ્ટ” થીમ સાથે બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે જનજાગૃતિ અભિયાન

પ્રકાશિત : 30/07/2026

ઝાડા-ઊલટી સામે અકસીર અને જીવનરક્ષક ઉપાય એટલે ઓઆરએસ: ઘરે બનાવવાની સાચી રીત જાણો વર્લ્ડ ઓઆરએસ ડે: ‘દરેક બાળક, દરેક ઝાડા…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઈસ્માઈલનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટે રૂપિયા 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ ડ્રેઈન લાઈનની કામગીરી હાથ ધરાઈ

પ્રકાશિત : 30/07/2026

ઈસ્માઈલનગર અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો પણ હવે કાયમી ધોરણે નિકાલ થશે આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા…

વિગતો જુઓ
 'વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ' નિમિત્તે બોરસદમાં 'પ્રકૃતિ એક વરદાન' અભિયાન હેઠળ વૃક્ષારોપણ
 ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ નિમિત્તે બોરસદમાં ‘પ્રકૃતિ એક વરદાન’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ

પ્રકાશિત : 29/07/2026

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ કસુંબાડ સહિત વિવિધ શાળાઓમાં ૧૭૫ થી વધુ રોપાઓનું વાવેતર વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા શિક્ષણ…

વિગતો જુઓ
તારાપુર APMC ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
તારાપુર APMC ખાતે બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

પ્રકાશિત : 29/07/2026

આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા તારાપુર તાલુકાના APMC ખાતે બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લો : ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી

પ્રકાશિત : 29/07/2026

તા. ૩૦ જુલાઈના રોજ મતગણતરી કેન્દ્રની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાની લાલ આંખ: ચોમાસા પૂર્વે જોખમી અને જર્જરિત મકાનો ઉતારી લેવાની કામગીરી તેજ કરાઈ

પ્રકાશિત : 29/07/2026

જાનહાનિ ટાળવા તંત્ર સજ્જ: આણંદના સાંગોડપુરા વિસ્તારના બે મકાનો મકાન માલિક અને મનપાના અધિકારીની હાજરીમાં ઉતારાયા કોટવાળા દરવાજા વિસ્તારમાં એક…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આજે ગુરુપૂર્ણિમાના દિવસે વિશેષ લેખ

પ્રકાશિત : 29/07/2026

ગુરુ પૂર્ણિમા- ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન, સંસ્કાર અને માર્ગદર્શનની પરંપરાનો પવિત્ર ઉત્સવ જીવનને સાચી દિશા આપનારા ગુરુજનો, શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ
આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ

પ્રકાશિત : 28/07/2026

આણંદ જિલ્લામાં અને કરમસદ-આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૮૯૨ જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી શરૂ…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
આણંદ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

પ્રકાશિત : 28/07/2026

માર્ગ અને મકાન વિભાગની ૦૮ ટીમો તૈનાત: નાગરિકોની સુવિધા માટે રાત-દિવસ રોડ રીપેરીંગનું કામ પૂરજોશમાં આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગત…

વિગતો જુઓ