બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

પ્રકાશિત : 12/06/2026

નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદના બાંધણી ખાતે ‘સ્વચ્છતા અભિયાન’ યોજાયું બાંધણીમાં મંત્રીશ્રી દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ…

વિગતો જુઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી: બહુચરાજી શક્તિપીઠ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી: બહુચરાજી શક્તિપીઠ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

પ્રકાશિત : 12/06/2026

નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે બહુચરાજી મંદિર પરિસરમાં મંદિર અને મુખ્ય માર્ગો પર સફાઈ કરી નાગરિકોને પ્રેરણા આપી આણંદ, ગુરૂવાર, દેશના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ૧૧ જૂનથી ધોરણ ૧૦ અને ૧૨ની ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાનો પ્રારંભ

પ્રકાશિત : 11/06/2026

જિલ્લાના વિવિધ કેન્દ્રો પર ૬૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: તંત્ર દ્વારા સુચારુ આયોજન ઉનાળાની ગરમીને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ગ્રામીણ વિકાસના પ્રકલ્પોની ભવ્ય સફળતા, 6194 લાભાર્થીઓના આવાસ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

પ્રકાશિત : 11/06/2026

હજારો પરિવારોને મળ્યું પોતાનું ઘર અને મહિલાઓ બની આત્મનિર્ભર પીએમ આવાસ અને સ્વચ્છ ભારત મિશન હેઠળ આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તા. ૧૧, ૧૨ અને ૧૪ જૂનના રોજ યોજાશે ‘પ્રગતિપથ યાત્રા’

પ્રકાશિત : 11/06/2026

મંત્રીઓ અને મહાનુભાવો ‘પ્રગતિપથ યાત્રા’ માં જોડાઈને જિલ્લાના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો સહિતના સ્થળોની મુલાકાત લેશે  ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન
આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

પ્રકાશિત : 11/06/2026

 ‘સ્વચ્છ ગામ થકી સ્વસ્થ દેશ’ના સંકલ્પને સાકાર કરવા છેડાયું જન-આંદોલન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને લોકપ્રતિનિધિઓની…

વિગતો જુઓ
આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા
આણંદ ખાતે પ્રગતિ પથ યાત્રા

પ્રકાશિત : 11/06/2026

કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન કરાયું કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતેની મુલાકાત અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ ‘લોક કલ્યાણ મેળા’ દ્વારા ફેરિયાઓનું આર્થિક સશક્તિકરણ કરાયું

પ્રકાશિત : 10/06/2026

નાના વેપારીઓને લોન સહાય પૂરી પાડવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગામડી ખાતે આયોજિત મેળામાં લોન…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ
આણંદ જિલ્લામાં ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ

પ્રકાશિત : 10/06/2026

તા.18 જૂન સુધીમાં 1188 વિશેષ આરોગ્ય ટીમો દ્વારા અંદાજે 13 લાખ ઉપરાંત નાગરિકોનું કરાશે સઘન સ્ક્રીનિંગ આણંદ જિલ્લામાં આશા બહેનો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ‘સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે સપ્તાહભર સામુહિક સફાઈ ઝુંબેશ યોજાશે

પ્રકાશિત : 10/06/2026

 ‘સ્વચ્છ ભારત-વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવા વિવિધ વિસ્તારોમાં તા.૧૪ જૂન સુધી સઘન સફાઈ અભિયાનનું આયોજન મહાનગરપાલિકા વિસ્તારોમાં 07 દિવસ સુધી…

વિગતો જુઓ