બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
કોઈ ફોટો નથી
જીએસટીના દરમાં ઘટાડો

પ્રકાશિત : 29/09/2025

આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી જી. એસ. ટી.નો દર ઘટાડવા બદલ આભાર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જીએસટીના દરોમાં ઘટાડો

પ્રકાશિત : 29/09/2025

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખી વ્યક્ત કર્યો આભાર આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 29/09/2025

આણંદ, શુક્રવાર: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકારની “પી.એમ.સ્વનિધિ” યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ખાતે મધ્યઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે ઝોન કક્ષાની નિવાસી શિબિર યોજાશે

પ્રકાશિત : 25/09/2025

જિલ્લાના ઇચ્છુકોએ તા.૧૦ ઓકટોબર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ,બુધવાર:  રમત ગમત,યુવા અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગ બોરસદ થી રાસ જતા રસ્તા પર હોટ મિક્સ ડામર થી પેચવર્કની  કામગીરી શરૂ કરાઈ

પ્રકાશિત : 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે દાંડીમાર્ગ બોરીયાવી થી બોરસદ રાસ  કંકાપુરા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
દિવાળીના તહેવાર દરમ્યાન ખંભાત તથા તારાપુર તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત : 25/09/2025

આણંદ, બુધવાર: ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ખંભાત અને તારાપુર તાલુકામાં…

વિગતો જુઓ
તા.૨૬ સપ્ટેમ્બર ના રોજ આંકલાવ, મહેળાવ અને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે
તા.૨૬ સપ્ટેમ્બર ના રોજ આંકલાવ, મહેળાવ અને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે

પ્રકાશિત : 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ…

વિગતો જુઓ
આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 25/09/2025

૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ આણંદ, બુધવાર: રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે…

વિગતો જુઓ
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન”: આણંદ

પ્રકાશિત : 25/09/2025

સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને સર્વ રોગનિદાન કેમ્પ યોજાયા આણંદ,બુધવાર: આણંદ જીલ્લા…

વિગતો જુઓ
સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો
સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

પ્રકાશિત : 25/09/2025

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છોત્સવ યોજાયો આણંદ, બુધવાર:: સ્વચ્છતા હી સેવા- 2025 અંતર્ગત  આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ…

વિગતો જુઓ