બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત : 01/07/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ…

વિગતો જુઓ
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

પ્રકાશિત : 01/07/2026

પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો આણંદ,બુધવાર,  રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ગુજરાતની જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગુંજશે નાદ: ૧ લી જુલાઈ એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે રાજ્યવ્યાપી પ્રારંભ

પ્રકાશિત : 01/07/2026

તા. ૧ જુલાઈ ના રોજ પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે આણંદ, મંગળવાર  ગુજરાત રાજ્યના આરોગ્ય…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકાની હેલ્પલાઈન સિસ્ટમ ઉપર ૧૨-જુન-૨૬ થી ૨૮-જુન – ૧૭ દિવસમાં ૧૨૧૪ નાગરિક ફરિયાદો મળી

પ્રકાશિત : 30/06/2026

KAMC નાગરિક સેવા અભિયાન: ૧૨ જુન પહેલાંની પડતર અને ૧૨ થી ૨૮ જુન – ૧૭ દિવસ દરમ્યાન મળેલી ફરીયાદો પૈકી…

વિગતો જુઓ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ : આણંદ જિલ્લો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ : આણંદ જિલ્લો

પ્રકાશિત : 29/06/2026

તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળામાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આણંદ, ગુરૂવાર,   ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં…

વિગતો જુઓ
બોરસદના બોદાલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
બોરસદના બોદાલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે બે નવીન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

પ્રકાશિત : 29/06/2026

મંત્રી શ્રી એ આંગણવાડીના ભૂલકાઓને કીટ વિતરણ કરી પ્રવેશ કરાવ્યો આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં શિક્ષણ અને પોષણ અભિયાનને…

વિગતો જુઓ
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

પ્રકાશિત : 29/06/2026

આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(આયુષ્માન…

વિગતો જુઓ
તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ
તારાપુરના મોભા, બેગમપુરા અને ભંડેરજમાં ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રોનું મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ

પ્રકાશિત : 29/06/2026

નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં બનશે સહભાગી આણંદ, ગુરૂવાર,  આઈ.સી.ડી.એસ. ઘટક તારાપુર હેઠળના મોરજ સેજાના વિવિધ ગામોમાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા.26 જૂન ના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા આણંદની મુલાકાતે; વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપશે હાજરી

પ્રકાશિત : 29/06/2026

અમૂલ ડેરી ખાતે મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાશે આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ

પ્રકાશિત : 29/06/2026

તા.2 થી તા.4 જુલાઈ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, ગુરૂવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા…

વિગતો જુઓ