બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં જળાશયોમાં પ્રવેશવા અને બોટિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ

પ્રકાશિત : 27/08/2026

જાનહાની રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૨૬ સપ્ટેમ્બર સુધી નદી, તળાવ અને નહેરો સહિતના જળાશયોમાં જવા પર મનાઈ ફરમાવતું…

વિગતો જુઓ
કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ દ્વારા ૭૭મા વન મહોત્સવ નિમિત્તે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 25/08/2026

આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે ૭૭મા વન…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
આણંદ જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી : વિવિધ સેજા કક્ષાએ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પ્રકાશિત : 25/08/2026

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી લાભાર્થીઓમાં પોષણ અને મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા નવતર પહેલ સ્થાનિક સામગ્રી અને શ્રી…

વિગતો જુઓ
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

પ્રકાશિત : 25/08/2026

આણંદ, પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે રૂ. ૨.૩૨ કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી…

વિગતો જુઓ
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 24/08/2026

પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન અને ગ્રામીણ વિકાસ બાબતે અપાયું માર્ગદર્શન દરેક જન…

વિગતો જુઓ
પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પ્રકાશિત : 24/08/2026

સ્થાનિક અને આસપાસના ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય માટે સુવિધાસભર ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે ​આણંદ, શનિવાર, રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
સાક્ષરતા વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અમલી નવભારત સાક્ષરતા કાર્યક્રમ

પ્રકાશિત : 24/08/2026

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLMA ની બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર ,રાજ્યમાં સાક્ષરતા દર વધારવા તેમજ નિરક્ષરતા નાબૂદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને SOGની મોટી કાર્યવાહી

પ્રકાશિત : 24/08/2026

ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક ગોળીઓના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા નેશનલ હાઈવે પરથી મોટરસાયકલ પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ખાતે ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે પાંચ દિવસીય તાલીમ યોજાઇ

પ્રકાશિત : 24/08/2026

૨૫ તાલીમાર્થી બહેનોને વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોની પ્રાયોગિક તાલીમ અપાઈ તાલીમાર્થીઓને રોજિંદા સ્ટાઇપેન્ડ ઉપરાંત તાલીમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરાયું આણંદ, શુક્રવાર,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ મધમાખી ઉછેર તાલીમ માટે અરજીઓ મંગાવાઈ

પ્રકાશિત : 24/08/2026

ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના…

વિગતો જુઓ