• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
કોઈ ફોટો નથી
દિવાળીના તહેવાર દરમ્યાન પેટલાદ તથા સોજીત્રા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત : 11/09/2025

આણંદ, મંગળવાર : પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ પેટલાદ અને સોજીત્રા…

વિગતો જુઓ
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

પ્રકાશિત : 11/09/2025

આણંદ જિલ્લાની ગ્રામપંચાયતો ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવાયા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

પ્રકાશિત : 11/09/2025

જિલ્લા સમાહર્તાએ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન આણંદ,મંગળવાર: સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તા બંધ/ડાઈવર્ઝન માટે નગરજનોને જાણકારી

પ્રકાશિત : 08/09/2025

જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડ તા.૧૧/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૧૦/૨૦૨૫ સુધી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત : 08/09/2025

આણંદ, સોમવાર: બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં…

વિગતો જુઓ
પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 08/09/2025

પેટલાદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી આણંદ, સોમવાર: નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા…

વિગતો જુઓ
આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો
આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો

પ્રકાશિત : 08/09/2025

 પા..પા.. પગલી પ્રોજેક્ટ ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે અનોખો મંચ પૂરું પાડે છે: જિલ્લા પંચાયત પ્રમુખ આણંદ,સોમવાર:  આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા

પ્રકાશિત : 08/09/2025

આણંદ,શનિવાર: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો

પ્રકાશિત : 08/09/2025

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬  ગામોને સાવચેત કરાયા આણંદ, શનિવાર: પાનમ અને કડાણા જળાશયમાં  ઉપરવાસમાં ભારે વરસાદના…

વિગતો જુઓ
ભારે વરસાદના કારણે મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને વહિવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા
ભારે વરસાદના કારણે મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને વહિવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા

પ્રકાશિત : 08/09/2025

– કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ગ્રામજનોને સાયરન વગાડીને પાણીનો પ્રવાહ વધવા અંગે તથા નદી કિનારે ન જવા તાકીદ કરાઈ આણંદ,…

વિગતો જુઓ