• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ઉજવાશે બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ

પ્રકાશિત : 26/06/2025

તા.૨૬ થી  તા. ૨૮ જૂન દરમિયાન આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. કાર્યક્રમ યોજાશે. બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને…

વિગતો જુઓ
આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ 4
આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ

પ્રકાશિત : 26/06/2025

દેશના યુવાનોએ મહામૂલા બંધારણને સાચવવાની જવાબદારી નિભાવવાની છે : નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી. આણંદ, બુધવાર: આજથી ૫૦ વર્ષ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો

પ્રકાશિત : 26/06/2025

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પેટલાદ,ઉમરેઠ અને ખંભાત ખાતેની વિવિધ શાળઓમાં બાળકોને કરાવશે પ્રવેશકાર્ય. આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો

પ્રકાશિત : 26/06/2025

જિલ્લા કલેકટરશ્રી ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત ખંભાતઅને પેટલાદની વિવિધ શાળાઓમાં બાળકોને કરાવશે પ્રવેશકાર્ય. આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે

પ્રકાશિત : 25/06/2025

ભાગ લેવા ઇચ્છુકોએ તા.૨૦ જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે. આણંદ, મંગળવાર: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અંતર્ગતના કમિશ્નરશ્રી,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫: આણંદ જીલ્લો

પ્રકાશિત : 25/06/2025

તા.૨૬ થી  તા. ૨૮ જૂન દરમિયાન આણંદ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે….

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા નલ સે જલ યોજના અને ડ્રેનેજ લાઈન અંતર્ગત હાથ ધરાયેલ કાર્ય ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ

પ્રકાશિત : 21/06/2025

આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ યોજી જી.યુ.ડી.સી. ના અધિકારીઓ સાથે બેઠક યોજી. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જી.યુ.ડી.સી. દ્વારા…

વિગતો જુઓ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ચિખોદરાના દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલનો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો 4
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ચિખોદરાના દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલનો મૃતદેહ તેમના પરિવારને સોંપાયો

પ્રકાશિત : 21/06/2025

મૃતદેહ ઘરે લવાતા પરિજનોના કલ્પાંત સાથે ગમગીની ભર્યો માહોલ. અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી. સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી….

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના

પ્રકાશિત : 21/06/2025

ખંભાત તાલુકાના વટાદરા ગામના મંજુબેન મહેશભાઈ પટેલના  અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરાશે. આણંદ તાલુકાના ગાના ગામના મોનિકા પટેલ અને સન્ની…

વિગતો જુઓ
યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી 6
યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, એ જીવન જીવવાની કળા ની સાથે સાથે વિજ્ઞાન પણ છે: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત : 21/06/2025

આણંદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસ ની ઉજવણી કરાઈ. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓએ  યોગાભ્યાસ કર્યો. જિલ્લા કલેક્ટરશ્રી અને…

વિગતો જુઓ