બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ

પ્રકાશિત : 01/12/2025

આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા  નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા…

વિગતો જુઓ
વલસાડ ના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકેનો એવોર્ડ એનાયત થયો
વલસાડ ના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકેનો એવોર્ડ એનાયત થયો

પ્રકાશિત : 01/12/2025

જિલ્લા પંચાયત આણંદને ₹40 લાખનું અનુદાન મળ્યું શ્રી મિલિંદ બાપનાને વ્યક્તિગત ₹51,000 નો પુરસ્કાર આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ચિંતન શિબિર- ૨૦૨૫ સમાપન

પ્રકાશિત : 01/12/2025

રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર  એનાયત કર્યા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી શરૂ

પ્રકાશિત : 01/12/2025

તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ  ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત કરી…

વિગતો જુઓ
આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા માટે સરદાર પટેલના આદર્શો જરૂરી છે – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા
આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા માટે સરદાર પટેલના આદર્શો જરૂરી છે – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા

પ્રકાશિત : 01/12/2025

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના ઉપલક્ષ્યમાં સિંધરોટ ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ડો. માંડવિયાએ પ્રસ્તુત કરી સરદાર અને મણીબેનની વાતો આણંદ,શુક્રવાર: સરદાર@૧૫૦…

વિગતો જુઓ
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

પ્રકાશિત : 01/12/2025

દિન-૩ કરમસદથી કેવડિયા પદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા…

વિગતો જુઓ
સરદાર @૧૫૦: રાષ્ટ્રીય પદયાત્રા
સરદાર @૧૫૦: રાષ્ટ્રીય પદયાત્રા

પ્રકાશિત : 01/12/2025

(દિવસ – ૨) જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતો, તે ક્યારેય આગળ વધતો નથી : તમિલનાડુના…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2024- 25 ના મંજૂર થયેલ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ
આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2024- 25 ના મંજૂર થયેલ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ

પ્રકાશિત : 01/12/2025

વર્ષ 2025 – 26 માં મંજૂર થયેલ 190 કામો પૈકી 28 કામો પ્રગતિ હેઠળ વર્ષ 2024 25 હેઠળના 17 કામો…

વિગતો જુઓ
આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી
આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી

પ્રકાશિત : 01/12/2025

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ SIR કામગીરીમાં ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૪ બી.એલ.ઓ.નું પ્રમાણપત્ર આપી કર્યું સન્માન આણંદ,…

વિગતો જુઓ