બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
પેટલાદ તાલુકામાં ₹૪૧.૫૦ કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર

પ્રકાશિત : 05/09/2026

આણંદ, ગુરૂવાર, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ માંગણી મુજબ પેટલાદ તાલુકામાં  માર્ગ અને મકાન વિભાગના રાજ્ય…

વિગતો જુઓ
મનપા વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી; જાણીતી બેકરી અને મીઠાઈની દુકાનોને ફટકારાયો દંડ
મનપા વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી; જાણીતી બેકરી અને મીઠાઈની દુકાનોને ફટકારાયો દંડ

પ્રકાશિત : 05/09/2026

જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે મનપાની લાલ આંખ: ગંદકી અને નિયમભંગ બદલ રૂ. ૫૦,૦૦૦નો દંડ વસૂલાયો તપાસમાં એક્સપાયરી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

પ્રકાશિત : 03/09/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તારીખ 5 સપ્ટેમ્બર ના રોજ આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને સમરસ વિદ્યાસેતુ અભિયાનનો યોજાશે ત્રિવેણી સંગમ

પ્રકાશિત : 03/09/2026

મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રીશ્રી સંજયસિંહ મહીડા અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે બાકરોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનું થશે સન્માન શિક્ષણ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તા.૨૨ સપ્ટેમ્બરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 03/09/2026

અરજદારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ખાતે તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 03/09/2026

અરજદારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ જાહેર

પ્રકાશિત : 03/09/2026

જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના પાંચ શિક્ષકોનું સન્માન મંત્રીશ્રીના હસ્તે કરાશે ​આણંદ, મંગળવાર, જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનરશ્રી, જિલ્લા કક્ષાની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાન

પ્રકાશિત : 02/09/2026

આણંદ જિલ્લાના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ  “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૯/૧૧/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ

પ્રકાશિત : 02/09/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના બોરસદ…

વિગતો જુઓ
પેટલાદના જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા
પેટલાદના જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા

પ્રકાશિત : 31/08/2026

આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલ જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ…

વિગતો જુઓ