બંધ

પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ: ૧૫ મતદાન મથકો મર્જ કરાયા

પ્રકાશિત : 09/07/2026

મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં હવે ૧૯૧૨ મતદાન મથકો અસ્તિત્વમાં આવશે મતદારોની સંખ્યામાં થયેલા ઘટાડાને પગલે ૧૧૨ મથકોના સ્થળમાં ફેરફાર:…

વિગતો જુઓ
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને  ''MY Bharat
આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને  ”MY Bharat” જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત : 09/07/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને “મેરા યુવા ભારત” (MY Bharat) જિલ્લા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ખાતે તા.૧૮ જુલાઈના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે

પ્રકાશિત : 09/07/2026

આણંદ, બુધવાર , જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૮ જુલાઈ, ૨૦૨૬ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે કલેક્ટર કચેરી, આણંદ…

વિગતો જુઓ
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત : 09/07/2026

આણંદ, બુધવાર , જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC-ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટી) ની બેઠક યોજાઈ…

વિગતો જુઓ
આણંદના સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી તારાપુરના ખાનપુર ગામને મળી આધુનિક એમ્બ્યુલન્સની ભેટ
આણંદના સાંસદ મિતેશભાઇ પટેલની ગ્રાન્ટમાંથી તારાપુરના ખાનપુર ગામને મળી આધુનિક એમ્બ્યુલન્સની ભેટ

પ્રકાશિત : 09/07/2026

રૂ. ૧૧ લાખના ખર્ચે ફાળવવામાં આવેલી ઇકો એમ્બ્યુલન્સનું જિલ્લા પંચાયત ખાતેથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાયું છેવાડાના માનવી સુધી ત્વરિત…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં PMFME યોજના હેઠળ ૯ ફૂડ પ્રોસેસિંગ એકમોને મંજૂરી: કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉદ્યોગ સાહસિકોને આપ્યું યોગ્ય માર્ગદર્શન
આણંદ જિલ્લામાં PMFME યોજના હેઠળ ૯ ફૂડ પ્રોસેસિંગ એકમોને મંજૂરી: કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉદ્યોગ સાહસિકોને આપ્યું યોગ્ય માર્ગદર્શન

પ્રકાશિત : 09/07/2026

આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ વર્ચ્યુઅલ બેઠક યોજી ડિજિટલ માધ્યમથી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે રોજગારી વધારવા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે

પ્રકાશિત : 08/07/2026

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી લોન સહાય માટે અરજીઓ મંગાવાઈ સફાઈ કામદારો ૩૧…

વિગતો જુઓ
વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

પ્રકાશિત : 08/07/2026

વડોદરા તરફ જતી આઇસરમાં અચાનક આગ ભભૂકી: ટોલ પ્લાઝાના કર્મચારીની ત્વરિત કામગીરીને કારણે ચાલકોના જીવ બચાવ્યા શોર્ટ સર્કિટના કારણે GJ03…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા.12 જુલાઈ ના રોજ પેટલાદમાં નવનિર્મિત ‘ડો. બાબા સાહેબ આંબેડકર ભવન’નું લોકાર્પણ કરાશે

પ્રકાશિત : 08/07/2026

નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે પેટલાદમાં આંબેડકર ભવનનું ઉદ્ઘાટન થશે આણંદ, મંગળવાર, પેટલાદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની ‘ગ્લુટ્રેપ’ ના વેચાણ પર પ્રતિબંધ

પ્રકાશિત : 08/07/2026

પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ આણંદમાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર રોક ગ્લુટ્રેપનો ઉપયોગ કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં…

વિગતો જુઓ