બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ખેડૂતોના કલ્યાણ અર્થે સતત પ્રયાસરત ‘આત્મા’ પ્રોજેક્ટ

પ્રકાશિત : 27/05/2026

ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓથી અવગત કરવા વર્ષ દરમિયાન ૧૧૫૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી કુલ ૧૮૬૫ ખેડૂતોને રૂપિયા ૬.૬૪ લાખ ના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

પ્રકાશિત : 26/05/2026

ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે આણંદ, સોમવાર , તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), તારાપુર…

વિગતો જુઓ
ખંભાતના શકરપુર ગામે અકીક ઉદ્યોગના શ્રમયોગીઓ માટે
ખંભાતના શકરપુર ગામે અકીક ઉદ્યોગના શ્રમયોગીઓ માટે “સિલિકોસિસ યોજના” અંતર્ગત જનજાગૃતિ સેમિનાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

પ્રકાશિત : 26/05/2026

આણંદ, સોમવાર , શ્રમ તંત્ર દ્વારા ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર સંચાલિત સિલિકોસિસ યોજના અંગે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

પ્રકાશિત : 26/05/2026

દેશની પ્રથમ ડિજિટલ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૬૩૬ પરિવારોએ ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવી જિલ્લાવાસીઓને તારીખ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગો જોગ

પ્રકાશિત : 26/05/2026

ટુ-વ્હિલર ખરીદવા રૂપિયા ૨૫ હજારની આર્થિક સહાય આપતી રાજ્ય સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના તા.૩૦ મી જૂન સુધીમાં જિલ્લાના ૧૮…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

પ્રકાશિત : 25/05/2026

આણંદ જિલ્લામાં 13055 થી વધુ નાગરિકોએ સફળતાપૂર્વક સ્વ-ગણતરી પૂર્ણ કરી શું તમે તમારી સ્વ-ગણતરી પૂર્ણ કરી? સ્વ-ગણતરી કરવાની છેલ્લી તારીખ:…

વિગતો જુઓ
આણંદના નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી
આણંદના નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી

પ્રકાશિત : 25/05/2026

આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં જોડાઈને ઓનલાઈન નોંધણી કરાવવા કરી અપીલ આણંદ, શુક્રવાર, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ…

વિગતો જુઓ
પ્રાકૃતિક ખેતીના કેન્દ્ર સ્થાને રહી મુખ્ય આધાર બનતા જમીનમાં રહેલા અળસિયા
પ્રાકૃતિક ખેતીના કેન્દ્ર સ્થાને રહી મુખ્ય આધાર બનતા જમીનમાં રહેલા અળસિયા

પ્રકાશિત : 25/05/2026

અળસિયા છોડના સર્વાંગી વિકાસ માટે જરૂરી અનેક પોષક તત્વો અને હોર્મોન્સ કુદરતી રીતે પૂરા પાડે છે જમીનનું સ્વાસ્થ્ય સુધારીને ખેતીનો…

વિગતો જુઓ
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહેરાખાડી ખાતે 'પૂર બચાવ' મોકડ્રિલ યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહેરાખાડી ખાતે ‘પૂર બચાવ’ મોકડ્રિલ યોજાઈ

પ્રકાશિત : 25/05/2026

ફાયર ટીમના કુશળ તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાં ડૂબતા ત્રણ ઈસમોને હેમખેમ બચાવાયા વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને ઓછા સમયમાં…

વિગતો જુઓ