બંધ

નવું શું છે

વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ અંતર્ગત તા.18 જૂન ના રોજ આણંદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ અંતર્ગત તા.18 જૂન ના રોજ આણંદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત : 16/06/2026

આણંદ, સોમવાર , “વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત” અંતર્ગત આણંદ ખાતે તા.૧૮ જૂનના રોજ આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખસ્વામી…

વિગતો જુઓ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , ૨૧ મી જૂન

પ્રકાશિત : 16/06/2026

આણંદ જિલ્લામાં જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ

પ્રકાશિત : 16/06/2026

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા સામેલ યાદી મુજબના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

પ્રકાશિત : 16/06/2026

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વનિધિ મહોત્સવ’ અને જન કલ્યાણ શિબિર યોજાઈ
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વનિધિ મહોત્સવ’ અને જન કલ્યાણ શિબિર યોજાઈ

પ્રકાશિત : 16/06/2026

ધારાસભ્ય યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

પ્રકાશિત : 15/06/2026

આણંદ, શુક્રવાર , આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ ગામડીથી ગુરૂવારા સર્કલ તરફ જતા રોડના બદલે વૈકલ્પિક…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ‘વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ’ની ઉજવણી: વિવિધ સ્થળોએ જનજાગૃતિ સેમિનાર યોજાયા

પ્રકાશિત : 15/06/2026

બાળમજૂરી મુક્ત સમાજના નિર્માણ માટે વહીવટી તંત્ર દ્વારા સઘન જનજાગૃતિ અભિયાન: ૨૮૦ નાગરિકોએ લીધા શપથ આણંદ, શુક્રવાર,  વિશ્વ બાળમજૂરી વિરોધી…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા :  ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

પ્રકાશિત : 15/06/2026

પ્રગતિપથ યાત્રા અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોચાસણ ખાતે કાર્યક્રમ યોજાયો મંત્રીશ્રીએ બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર…

વિગતો જુઓ
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

પ્રકાશિત : 15/06/2026

પેટલાદમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત નિર્માણાધીન ટાઉનહોલનું નિરીક્ષણ: વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરતા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન

પ્રકાશિત : 15/06/2026

સરકારી યોજનાઓની માહિતી અને જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય વિવિધ સરકારી વિભાગોના સમન્વય સાથે આણંદના…

વિગતો જુઓ