‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાન
પ્રકાશિત : 02/09/2026
આણંદ જિલ્લાના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ…
વિગતો જુઓ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૯/૧૧/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ
પ્રકાશિત : 02/09/2026
વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના બોરસદ…
વિગતો જુઓ
પેટલાદના જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના ઉત્કર્ષ માટે 05 સ્માર્ટ T.V. ભેટ આપવામાં આવ્યા
પ્રકાશિત : 31/08/2026
આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલ જોષી ની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ…
વિગતો જુઓ
