બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
પંચમહાલ જિલ્લાના વેજલપુરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે

પ્રકાશિત : 06/12/2025

તા.૭ ડિસેમ્બરે યોજાનાર સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર ખાતે અભ્યાસ કરેલ આણંદ જિલ્લાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે

પ્રકાશિત : 06/12/2025

આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે નગરજનોને સહકાર આપવા અનુરોધ અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે

પ્રકાશિત : 06/12/2025

આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે નગરજનોને સહકાર આપવા અનુરોધ અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ
આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ

પ્રકાશિત : 06/12/2025

આણંદ જિલ્લાના યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ મહીસાગર માતાજી મંદિર, વહેરા ખાડી, વાસદ ઇસ્કોન મંદિર પરિસરની આસપાસ…

વિગતો જુઓ
આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ
આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ

પ્રકાશિત : 06/12/2025

આણંદ, શુક્રવાર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ગ્રુપ – એ ની પરીક્ષામાં મહેસુલી ક્લાર્ક તરીકે પસંદગી પામેલા અને…

વિગતો જુઓ
બાળકોમાં રહેલું કૌશલ્ય ઉજાગર કરવાનું કામ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા કરાયું - અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
બાળકોમાં રહેલું કૌશલ્ય ઉજાગર કરવાનું કામ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા કરાયું – અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત : 06/12/2025

જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ આજની યુવા પેઢી નવી નવી શોધ કરી રહી છે…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ કપાસિયા બજાર ખાતે આવેલ ૫૦ મીટર આરસીસી રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરીથી બનાવશે

પ્રકાશિત : 04/12/2025

આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં લોટીયા ભાગોળ કપાસિયા બજાર વિસ્તારમાં આરસીસી રોડ રવિરાજ કન્સ્ટ્રક્શન પાસે બનાવવામાં આવ્યો…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં આવેલ યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ
આણંદ જિલ્લામાં આવેલ યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ

પ્રકાશિત : 04/12/2025

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ પીપળાવના આશાપુરી માતાજી મંદિર અને લાંભવેલ હનુમાનજી મંદિર પરિસરની આસપાસ વેચાણ કરતા લારી…

વિગતો જુઓ