બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત : 18/07/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને…

વિગતો જુઓ
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

પ્રકાશિત : 18/07/2026

બોરસદના કણભા, વિરસદ, હરખાપુરા, પીપળી અને કિંખલોડ ગામોને સુવિધાસજ્જ આંગણવાડી કેન્દ્રો અર્પણ કરાયા આણંદ, શુક્રવાર , ગુજરાત સરકારના મહિલા અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
બોરસદ તાલુકામાં તા.18 જુલાઈ ના રોજ વિકાસકાર્યોનો ધમધમાટ: મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આરોગ્ય મંદિર અને માર્ગોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

પ્રકાશિત : 18/07/2026

ભાદરણ અને જંત્રાલમાં જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ: ૧.૭૩ કરોડથી વધુના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ કરાશે મંત્રી રમણભાઈ સોલંકી અને સાંસદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચોમાસાની ઋતુ દરમિયાન નગરજનોને સ્વચ્છ પીવાનું પાણી આપવા કટિબદ્ધ

પ્રકાશિત : 18/07/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીમાં સુપર ક્લોરીનેશન કરાશે અને પાણીના નમૂનાઓની ચકાસણી દ્વારા ગુણવત્તા સુનિશ્ચિત કરાશે પીવાના પાણીમાં કોઈ પણ પ્રકારની…

વિગતો જુઓ
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

પ્રકાશિત : 17/07/2026

પૂજ્ય મહંત શ્રી વાસુદેવજી મહારાજ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે થઈ પહડા વિધિ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

પ્રકાશિત : 17/07/2026

આણંદ, ગુરૂવાર :: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં…

વિગતો જુઓ
આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
આણંદ ઘટક-૩ માં કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

પ્રકાશિત : 17/07/2026

આણંદ, ગુરૂવાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલ બેનના માર્ગદર્શન હેઠળ આણંદ ઘટક-૩ ના સેજો-આણંદ ૨ ખાતે બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી…

વિગતો જુઓ
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ
મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૩.૭૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ

પ્રકાશિત : 17/07/2026

રસ્તાઓ સુદ્રઢ થવાથી વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે : મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, ગુરુવાર, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ…

વિગતો જુઓ
આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ
આણંદ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનો પ્રારંભ: ખેડૂતોને મળશે સીધું બજાર અને ગ્રાહકોને મળશે ગુણવત્તા યુક્ત પેદાશ

પ્રકાશિત : 17/07/2026

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય; આંકલાવ, બોરસદ, ઉમરેઠ, તારાપુર અને પેટલાદમાં વેચાણ કેન્દ્રો કાર્યરત ખેડૂતો અને ગ્રાહકો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ૧૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતો અને સ્પેશિયલ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી લેવું ફરજિયાત

પ્રકાશિત : 17/07/2026

ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને ૩૦ દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરાઈ તાકીદ આણંદ, ગુરૂવાર,…

વિગતો જુઓ