બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ ની કરાઈ રચના

પ્રકાશિત : 20/07/2026

ભારે વરસાદ અને વાવાઝોડા જેવી આપત્તિમાં નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા નું તંત્ર સજ્જ પૂર્વ અને પશ્ચિમ ઝોન મુજબ અધિકારીઓને સોંપાઈ…

વિગતો જુઓ
આણંદમાં સુરતથી આવેલા યુવકનો મેલેરિયા રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક; યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
આણંદમાં સુરતથી આવેલા યુવકનો મેલેરિયા રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક; યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

પ્રકાશિત : 18/07/2026

મહાનગરપાલિકા દ્વારા પ્રભાવિત વિસ્તારમાં સઘન ફોગિંગ અને તાવના કેસોનો સર્વે હાથ ધરાયો મેલેરિયા મુક્ત અભિયાન: ખાનગી લેબોરેટરી અને ડોક્ટરોએ પોઝિટિવ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી ફરજ પરના અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો એનાયત

પ્રકાશિત : 18/07/2026

આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ ગત તા….

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
બાળકોમાં વધતા ચાંદીપુરા તાવના જોખમ સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં: સેન્ડફલાયથી બચવા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર

પ્રકાશિત : 18/07/2026

બાળકોને સખત તાવ કે ખેંચ જણાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આરોગ્ય વિભાગની અપીલ આણંદ, શુક્રવાર,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો ‘ઝીરો વેસ્ટ’ શહેર તરફ મક્કમ નિર્ધાર: આધુનિક ‘વેસ્ટ ટુ વેલ્થ’ પ્રોજેક્ટ્સ દ્વારા કચરાનું ૧૦૦ ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ થશે

પ્રકાશિત : 18/07/2026

તમામ પ્રક્રિયા બાદ વધતા માત્ર ૧૦ ટકા જેટલા બિનઉપયોગી કચરાના નિકાલ માટે ૩૨.૩૧ TPD ક્ષમતાની સેનિટરી લેન્ડફિલ સાઇટ ટૂંક સમયમાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત : 18/07/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને…

વિગતો જુઓ
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ

પ્રકાશિત : 18/07/2026

બોરસદના કણભા, વિરસદ, હરખાપુરા, પીપળી અને કિંખલોડ ગામોને સુવિધાસજ્જ આંગણવાડી કેન્દ્રો અર્પણ કરાયા આણંદ, શુક્રવાર , ગુજરાત સરકારના મહિલા અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
બોરસદ તાલુકામાં તા.18 જુલાઈ ના રોજ વિકાસકાર્યોનો ધમધમાટ: મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આરોગ્ય મંદિર અને માર્ગોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

પ્રકાશિત : 18/07/2026

ભાદરણ અને જંત્રાલમાં જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ: ૧.૭૩ કરોડથી વધુના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ કરાશે મંત્રી રમણભાઈ સોલંકી અને સાંસદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચોમાસાની ઋતુ દરમિયાન નગરજનોને સ્વચ્છ પીવાનું પાણી આપવા કટિબદ્ધ

પ્રકાશિત : 18/07/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીમાં સુપર ક્લોરીનેશન કરાશે અને પાણીના નમૂનાઓની ચકાસણી દ્વારા ગુણવત્તા સુનિશ્ચિત કરાશે પીવાના પાણીમાં કોઈ પણ પ્રકારની…

વિગતો જુઓ
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

પ્રકાશિત : 17/07/2026

પૂજ્ય મહંત શ્રી વાસુદેવજી મહારાજ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે થઈ પહડા વિધિ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ,…

વિગતો જુઓ