બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા ૧૦ દિવસીય મેગા સર્વે : ૨.૫૬ લાખ ઘરોમાં થશે તપાસ

પ્રકાશિત : 06/06/2026

રક્તપિત્ત નાબૂદી માટે આણંદ જિલ્લામાં ૧૧૮૮ ટીમો સજ્જ : ૮ જૂનથી ૧૮ જૂન સુધી સઘન ઝુંબેશ વહેલા નિદાન અને સચોટ…

વિગતો જુઓ
પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રકાશિત : 06/06/2026

પેટલાદ ખાતે નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ ધરતીને હરિયાળી બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવા…

વિગતો જુઓ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ

પ્રકાશિત : 06/06/2026

અખંડ ભારત ઉદ્યાન કરમસદ ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાનો સંકલ્પ: ૧૧૮૮ ટીમો ૨.૫૬ લાખ ઘરોમાં કરશે સઘન સર્વે

પ્રકાશિત : 05/06/2026

તા. ૮ જૂનથી આણંદમાં ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’નો પ્રારંભ: શંકાસ્પદ દર્દીઓની શોધ કરી તાત્કાલિક નિદાન અને સારવાર અપાશે ૧૦ દિવસીય…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું

પ્રકાશિત : 05/06/2026

છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા ગામ ખાતે જ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – નાણાં રાજ્ય મંત્રી શ્રી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ

પ્રકાશિત : 05/06/2026

આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી ખાસ…

વિગતો જુઓ
બાગાયત વિભાગ દ્વારા અગાસ ગામે ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમ યોજાઇ
બાગાયત વિભાગ દ્વારા અગાસ ગામે ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમ યોજાઇ

પ્રકાશિત : 05/06/2026

આઇ ખેડૂત પોર્ટલ પર મહિલાઓને તાલીમ લેવા પોર્ટલ ખુલ્લું હોય અરજીઓ કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,…

વિગતો જુઓ