બંધ

નવું શું છે

બોરસદ તાલુકાના સારોલ ગામે ઓઇલપામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ
બોરસદ તાલુકાના સારોલ ગામે ઓઇલપામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે “નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પામ” અંતર્ગત બાગાયત વિભાગ અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાનગર ખાતેથી ૧૧ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા

પ્રકાશિત : 17/07/2025

આણંદ, ગુરુવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પૂર્વવત કરવા માટેની ડ્રાઇવ હાથ ધરાઈ

પ્રકાશિત : 17/07/2025

આણંદના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદમાં  ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તો તાત્કાલિક ધોરણે પૂર્વવત કરાયા. આણંદ, ગુરુવાર: ભારે વરસાદના કારણે આણંદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જિલ્લાના ખેડૂતોને  રાસાયણીક ખાતરની ખરીદી પર મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

પ્રકાશિત : 17/07/2025

નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની કચેરી ખાતે કાર્યરત  કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૬૯૨ ૨૯૯૨૮૧ પર સંપર્ક કરવા ખેડૂતોને અનુરોધ.  આણંદ,ગુરુવાર: હાલમાં આણંદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જીવામૃતઃ ખેડૂત માટે પ્રાકૃતિક ખેતીનું જીવનદાન”

પ્રકાશિત : 17/07/2025

આણંદ,ગુરુવાર: રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડના સતત ઉપયોગથી જમીનમાં પોષક તત્વોની ઉણપ અને અગત્યના સૂક્ષ્મજીવોમાં અસંતુલન થાય છે. ગુજરાત સહિત સમગ્ર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
અનુસુચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે

પ્રકાશિત : 17/07/2025

વર્ષ-૨૦૨૫-‘૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોએ https:/ esamajkalyan. gujarat.gov.in/ ઉપર અરજી કરવી. આણંદ, બુધવાર: અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર  યોજાયો

પ્રકાશિત : 17/07/2025

આણંદ, બુધવાર: ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ, વિશ્વકર્માં એજ્યુકેશન  ટ્રસ્ટ તથા  વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઘ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ભારે વરસાદને કારણે પેટલાદ-ખંભાત રાજ્ય માર્ગ પરના ખરાબ થયેલ રસ્તાઓ સમારકામ કરીને  મોટરેબલ કરાયા

પ્રકાશિત : 17/07/2025

અમદાવાદ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ. આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલે રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

પ્રકાશિત : 17/07/2025

આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ મનપા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રોડ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

પ્રકાશિત : 17/07/2025

આણંદ, બુધવાર: કલેકટર કચેરી, આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી ની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા જિલ્લા…

વિગતો જુઓ