• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાગરિકોમાં નાણાકીય જાગૃતિ કેળવાય તેમજ નાણાકીય વ્યવહારો અંગે તાલીમ મળી રહે…

વિગતો જુઓ
તા. ૨૨ મી જુલાઈ ના રોજ આણંદ ડિવિઝન ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે  આઇટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરાશે
તા. ૨૨ મી જુલાઈ ના રોજ આણંદ ડિવિઝન ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે  આઇટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરાશે

પ્રકાશિત : 19/07/2025

તા.૨૧ મી જુલાઈ ના દિવસે આણંદ ડિવિઝન ખાતેની તમામ પોસ્ટ ઓફિસો ખાતે સાદી ટપાલ સિવાયની કામગીરી બંધ રહેશે- સુપ્રિટેન્ડેન્ટ ઓફ…

વિગતો જુઓ
મેદસ્વિતા: કારણો, અસરો અને નિવારણ
મેદસ્વિતા: કારણો, અસરો અને નિવારણ

પ્રકાશિત : 19/07/2025

આણંદ,શુક્રવાર: મેદસ્વિતા નિવારણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના “મન કી બાત” કાર્યક્રમમાં પણ દર મહિને ૧૦ ટકા તેલના વપરાશ…

વિગતો જુઓ
કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુક્રવાર: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે…

વિગતો જુઓ
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાંથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાંથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુકવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સુચના મુજબ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે ખાસ ઝુંબેશ
આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે ખાસ ઝુંબેશ

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે ના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા.૨૫ જુલાઈ ના રોજ અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો યોજાશે

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુક્રવાર: ગુજરાતના વસવાટ કરતા માજી સૈનિકો માટે રોજગાર મેળા નું આયોજન આગામી તારીખ ૨૫ મી જુલાઈ શુક્રવારના રોજ સવારે…

વિગતો જુઓ
બોરસદ તાલુકાના સારોલ ગામે ઓઇલપામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ
બોરસદ તાલુકાના સારોલ ગામે ઓઇલપામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ

પ્રકાશિત : 19/07/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે “નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પામ” અંતર્ગત બાગાયત વિભાગ અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાનગર ખાતેથી ૧૧ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા

પ્રકાશિત : 17/07/2025

આણંદ, ગુરુવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા…

વિગતો જુઓ