બંધ

નવું શું છે

આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ
આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ

પ્રકાશિત : 11/02/2026

અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ કર્યો જપ્ત આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના…

વિગતો જુઓ
આનંદમાં ‘સેફર ઇન્ટરનેટ ડે – 2026’ નિમિત્તે ભવ્ય જાગૃતિ વર્કશોપ
આણંદમાં ‘સેફર ઇન્ટરનેટ ડે – 2026’ નિમિત્તે પ્રેરણાદાયી જાગૃતિ વર્કશોપ

પ્રકાશિત : 11/02/2026

“Smart Tech, Safe Choices – Exploring Safe and Responsible Use of AI” થીમ હેઠળ ભવ્ય આયોજન 150થી વધુ વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો…

વિગતો જુઓ
કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદ પ્રાથમિક કુમાર શાળા ખાતે 'ફાયર અવેરનેસ' ટ્રેનિંગ યોજાઈ
કરમસદ-આણંદ ફાયર બ્રિગેડ દ્વારા વડોદ પ્રાથમિક કુમાર શાળા ખાતે ‘ફાયર અવેરનેસ’ ટ્રેનિંગ યોજાઈ

પ્રકાશિત : 11/02/2026

આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આગ સામે સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી તારીખ 10/02/2026 ના રોજ…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં 'પીએમ સૂર્ય ઘર યોજના'ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા
આણંદ જિલ્લામાં ‘પીએમ સૂર્ય ઘર યોજના’ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા

પ્રકાશિત : 11/02/2026

‘પીએમ સૂર્ય ઘર યોજના’ અંતર્ગત જિલ્લામાં ૧૦૧.૧૮ કરોડ રૂપિયાની સબસિડી અપાઇ આણંદ, શુક્રવાર: સરકારની મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PMSG)…

વિગતો જુઓ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આંકલાવ ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ અને રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

પ્રકાશિત : 11/02/2026

આણંદ, મંગળવાર: આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જનહિત માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે હેતુથી આંકલાવ તાલુકામાં અને…

વિગતો જુઓ
આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા
આણંદ જિલ્લાના બાળકોને કૃમિના રોગથી રક્ષિત કરાયા

પ્રકાશિત : 11/02/2026

બાકી રહેલ બાળકોને 17 ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક ગોળી આપવાનું આયોજન આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ

પ્રકાશિત : 09/02/2026

રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પ્રાકૃતિક ખેતીને રક્ષણ આપી તેને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ‘નિમાસ્ત્ર’ – પ્રાકૃતિક ખેતીમાં ચૂસીયા પ્રકારની…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા.18 ફેબ્રુઆરીના રોજ મનરેગાના લોકપાલ સોજીત્રા ખાતે ઉપસ્થિત રહેશે

પ્રકાશિત : 09/02/2026

સોજીત્રા તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કરવી હોય તો બપોરના 1-30 થી  2-30 દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂમાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા છેલ્લા ચાર માસમાં 4,961 વાહનો સામે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી રૂપિયા 1.78 કરોડનો વસૂલ કર્યો દંડ

પ્રકાશિત : 09/02/2026

છેલ્લા ચાર માસમાં 41 વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ કરાયા સસ્પેન્ડ આણંદ, શનિવાર: આણંદ જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા લોકોમાં…

વિગતો જુઓ
કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ
કેન્દ્રીય વિદ્યાલય વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ

પ્રકાશિત : 09/02/2026

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી  વિદ્યાર્થીઓના ઉત્સાહમાં થયો વધારો આણંદ, શનિવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે…

વિગતો જુઓ