બંધ

નવું શું છે

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

પ્રકાશિત : 25/06/2026

બોરસદ તાલુકાના બોદાલ ગામે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયુ ૧૫ ભૂલકાંઓને પાટી પેન અને શૈક્ષણિક…

વિગતો જુઓ
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

પ્રકાશિત : 25/06/2026

બોરસદ તાલુકાના દાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને વાસણા(બો) ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જનતા માટે સમર્પિત આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી…

વિગતો જુઓ
ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી
ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી

પ્રકાશિત : 25/06/2026

શિક્ષણ દ્વારા ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપ આઉટ રેશિયોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપતનો અનુરોધ વિદ્યાર્થીઓ રુચિના…

વિગતો જુઓ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

પ્રકાશિત : 25/06/2026

બોદાલ વિદ્યામંદિર ખાતે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો, ૧૬૯ વિદ્યાર્થીઓનો થયો શાળા પ્રવેશ વાલીઓ અને શિક્ષકોએ સાથે…

વિગતો જુઓ
પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા
પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા

પ્રકાશિત : 25/06/2026

નાયબ વન સંરક્ષક વિવેકકુમાર તોડકરની ઉપસ્થિતિમાં નૂતન વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું શિક્ષણની સાથે પર્યાવરણ…

વિગતો જુઓ
દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ
દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ

પ્રકાશિત : 25/06/2026

આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવાયું શિક્ષકો આનંદદાયી શિક્ષણ પદ્ધતિ અપનાવી અભ્યાસમાં કચાસ ધરાવતા વિદ્યાર્થીઓ…

વિગતો જુઓ
બોરસદના કંકાપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને 'શાળા પ્રવેશોત્સવ' યોજાયો
બોરસદના કંકાપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

પ્રકાશિત : 25/06/2026

કુલ ૬૬ વિદ્યાર્થીઓનો બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ માં શાળા પ્રવેશ કરાવાયો આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આગામી મહોરમ-તાજીયાના તહેવારને ધ્યાને લઈ ટ્રાફીક નિયમન જળવાઈ તે માટે જાહેરનામું પ્રસિદ્ધ

પ્રકાશિત : 25/06/2026

આણંદ, બુધવાર , આગામી તા.૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મહોરમ-તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય. આ તહેવારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા કાઢવામાં આવતા…

વિગતો જુઓ
તારાપુર તાલુકાની વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી
તારાપુર તાલુકાની વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી

પ્રકાશિત : 24/06/2026

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, કન્યા કેળવણીને અપાયું પ્રોત્સાહન નવ પ્રવેશી બાળકોના સ્વાગત સાથે તેજસ્વી…

વિગતો જુઓ
આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો
આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

પ્રકાશિત : 24/06/2026

મંત્રીશ્રીના હસ્તે કુલ ૯૩ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર સ્વાગત કરાયું મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૪૭,…

વિગતો જુઓ