બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ૧૪ ઓગસ્ટે આણંદ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

પ્રકાશિત : 13/08/2026

​આણંદ, બુધવાર, જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દેશના વિભાજનની ભયાનકતામાં જીવ ગુમાવનારા અને વિસ્થાપનની…

વિગતો જુઓ
આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

પ્રકાશિત : 13/08/2026

તારાપુર અને સારસા ખાતે દેશભક્તિના માહોલમાં નીકળી તિરંગા યાત્રા; ધારાસભ્ય અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા એનસીસી કેડેટ્સ અને યુવાનોની સહભાગીદારીથી સમગ્ર…

વિગતો જુઓ
ઉંદેલ ખાતે 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી
ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

પ્રકાશિત : 12/08/2026

વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને કીટ વિતરણ દ્વારા દીકરીઓના જન્મોત્સવને વધાવાયો આણંદ, મંગળવાર, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ…

વિગતો જુઓ
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં સંપન્ન

પ્રકાશિત : 12/08/2026

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ – 152 નગરપાલિકાઓને 858 કરોડની ફાળવણી કરમસદ આણંદ મહાનગરપાલિકાને…

વિગતો જુઓ
આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી “પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં સુધારા કરવા માટેની તક

પ્રકાશિત : 12/08/2026

જેન્ડર, કેટેગરી અને પરીક્ષાના માધ્યમ સહિતની મહત્વની વિગતોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઇન ફેરફાર શક્ય આણંદ, મંગળવાર, પીએમ શ્રી સ્કૂલ, જવાહર…

વિગતો જુઓ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ ખેતરમાં જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને આપ્યું…

વિગતો જુઓ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રીએ આણંદ તાલુકાના સામરખા ગામની ચરાવર્ગ પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો રાજ્યપાલશ્રીએ વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો…

વિગતો જુઓ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

પ્રકાશિત : 12/08/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લાના સામરખા ગામે રાત્રિસભા યોજાઈ રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરી આગામી પેઢી માટે…

વિગતો જુઓ