બંધ

નવું શું છે

આણંદ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે કુલ ૫૫૦૮૪.૯૯ મેં.ટન યુરીયા ખાતર ફાળવવામાં આવ્યું
આણંદ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે કુલ ૫૫૦૮૪.૯૯ મેં.ટન યુરીયા ખાતર ફાળવવામાં આવ્યું

પ્રકાશિત : 31/01/2026

આણંદ, શનિવાર: આણંદ જીલ્લામાં ખરીફ ઋતુ અને રવિ ઋતુમાં ખેડૂતોને તમામ ખાતરો પૂરતા પ્રમાણમાં જીલ્લાના દરેક વિસ્તારમાં સમયસર ઉપલબ્ધ થાય…

વિગતો જુઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખંભાત અને બોચાસણ હેલીપેડ ખાતે કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખંભાત અને બોચાસણ હેલીપેડ ખાતે કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત

પ્રકાશિત : 31/01/2026

મુખ્યમંત્રીશ્રીએ ભાદરણ સ્થિત ત્રિમંદિર ખાતે દર્શન કરી જન કલ્યાણ માટે કરી પ્રાર્થના સમગ્ર રૂટ પર ઠેર ઠેર મુખ્યમંત્રીશ્રીના કાફલા પર…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાજ્યના ૨૬૬૬ ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર

પ્રકાશિત : 31/01/2026

રૂ.૬૬૩ કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસોનું એક સાથે એક જ સ્થળેથી ઇ-ખાતમુહૂર્ત કરવાનો સમારોહ…

વિગતો જુઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૨૩૪૦૧ લાખના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૨૩૪૦૧ લાખના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ

પ્રકાશિત : 31/01/2026

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં રૂ.૨૩,૪૦૧.૪૦ લાખના વિવિધ વિભાગના ૪૯  જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું…

વિગતો જુઓ
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 'પ્રાકૃતિક કૃષિ' વિષયક છ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ વિષયક છ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 27/01/2026

તાલીમાર્થીઓને કુદરતી ચક્રો, જમીનની તંદુરસ્તી, પ્રાકૃતિક પદ્ધતિથી રોગ-જીવાત જેવા વિષયો અંગે માર્ગદર્શન અપાયું આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ….

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
સુંદલપુરા-લાલપુરા માર્ગ પર જતા ભારે તથા મધ્યમ વાહનોને તા.૧૫ મી ફેબ્રુઆરી સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ

પ્રકાશિત : 27/01/2026

વાચનચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવેલ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવો રોડ રીસરફેસીંગની કામગીરીને ધ્યાને લઈ સલામતીના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં યોજાનાર JEE(Main)-૨૦૨૬ ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો

પ્રકાશિત : 27/01/2026

પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે…

વિગતો જુઓ
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇન આજથી શરૂ કરાઈ

પ્રકાશિત : 27/01/2026

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કર્યો અનુરોધ તારીખ 27 જાન્યુઆરી થી 18 માર્ચ 2026…

વિગતો જુઓ