બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આણંદ જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા વર્ષ- ૨૦૨૬ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

પ્રકાશિત : 15/07/2026

રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧૫,૯૦૪ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરાયો આણંદ, શનિવાર , ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શનથી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણમાં ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

પ્રકાશિત : 15/07/2026

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની જાહેરાત: ૩૦ સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં આવેલ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર: ૨૨ જુલાઈના બદલે હવે ૨૧ જુલાઈએ યોજાશે

પ્રકાશિત : 15/07/2026

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે આગામી સમયમાં યોજાનાર ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના સ્માર્ટ આયોજન માટે ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’નો ટૂંક સમયમાં થશે પ્રારંભ; ડ્રોન સર્વે અને GIS મેપિંગથી સજ્જ થશે મહાનગર

પ્રકાશિત : 15/07/2026

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા અત્યાધુનિક સર્વેની કામગીરી શરૂ કરાશે: નાગરિકોને સહકાર આપવા અપીલ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની મિલકતો અને…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર: હવે ૨૨મી જુલાઈએ બપોરે 3:30 કલાકે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ

પ્રકાશિત : 15/07/2026

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના નિવારણ માટે યોજાતા જુલાઈ માસના ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ની તારીખ અને સમયમાં ફેરફાર…

વિગતો જુઓ
કરમસદમાં ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન: શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વાહકજન્ય રોગ અટકાયતી વર્કશોપ યોજાયો
કરમસદમાં ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન: શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વાહકજન્ય રોગ અટકાયતી વર્કશોપ યોજાયો

પ્રકાશિત : 15/07/2026

મચ્છરના જીવનચક્રનું જીવંત નિદર્શન: કરમસદમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સફાઈ કર્મીઓએ મેળવી ડેન્ગ્યુ-મેલેરિયાથી બચવાની વિશેષ તાલીમ નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિનો…

વિગતો જુઓ
ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
ઉમરેઠ ખાતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારના હસ્તે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો શુભારંભ; કિસાન ગોષ્ઠિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

પ્રકાશિત : 15/07/2026

રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય: ઉમરેઠ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ભરાશે પ્રાકૃતિક બજાર આત્મા પ્રોજેક્ટ અને…

વિગતો જુઓ