• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
આણંદ જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 25/07/2025

આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને…

વિગતો જુઓ
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લામાં

પ્રકાશિત : 25/07/2025

નાવલી દહેમી રોડ ઉપર નવનિર્મિત એન.સી.સી લીડરશીપ એકેડમીનું મુખ્યમંત્રીશ્રી કરશે લોકાપર્ણ. આણંદ, ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આણંદ જિલ્લામાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના કારણોસર તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાયો

પ્રકાશિત : 25/07/2025

આણંદ, ગુરુવાર: ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના હેતુથી બ્રિજ ઉપર…

વિગતો જુઓ
બોરસદ નગરમાં રસ્તા રિપેરિંગ કામગીરીનું પ્રાદેશિક કમિશનર શ્રી એ કર્યું નિરીક્ષણ
બોરસદ નગરમાં રસ્તા રિપેરિંગ કામગીરીનું પ્રાદેશિક કમિશનર શ્રી એ કર્યું નિરીક્ષણ

પ્રકાશિત : 25/07/2025

આરસીએમ કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગોમાં ખાડા બાબતે આવતી ફરિયાદોનો નિકાલ કરવા સૂચના અપાઇ. આણંદ, ગુરુવાર: વડોદરા ઝોન હસ્તકના ૬…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ સિંચાઈ હસ્તકની પેટલાદ નહેરની શાખા સાંકળ પર સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં હોઇ વાહનોને ડ્રાઇવર્ટ કરાયા

પ્રકાશિત : 24/07/2025

વૈકલ્પિક માર્ગનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકાશે. આણંદ,બુધવાર: આણંદ સિંચાઇ હસ્તકની પેટલાદ શાખા નહેરની શાખા સાંકળ ૯૮૯૩૦ ફુટ પર…

વિગતો જુઓ
કોરાના જેવી મહામારીને હરાવી શકાતી હોય તો રક્તપિતને પણ સરળતાથી નિર્મૂલન કરી શકાશે: NHRC સ્પેશિયલ મોનીટરશ્રી
કોરાના જેવી મહામારીને હરાવી શકાતી હોય તો રક્તપિતને પણ સરળતાથી નિર્મૂલન કરી શકાશે: NHRC સ્પેશિયલ મોનીટરશ્રી

પ્રકાશિત : 24/07/2025

નેશનલ હ્યુમન રાઇટ કમિશનના પ્રમોટર અને પ્રેક્ટિશર તરીકે રક્તપિત નિર્મૂલન માટે સઘન પ્રયાસ કરવા અધિકારીઓને અપીલ કરતા NHRC ના સ્પેશિયલ…

વિગતો જુઓ
બોરસદ તાલુકાના દાવોલ ગામે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો
બોરસદ તાલુકાના દાવોલ ગામે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો

પ્રકાશિત : 24/07/2025

આણંદ, બુધવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગતનો સેમિનાર બોરસદ તાલુકાના…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ઉમરેઠ- હમીદપુરા ચોકડી થી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના બ્રિજ પરથી સલામતીના ભાગ રૂપે ૧૫ જૂન ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

પ્રકાશિત : 24/07/2025

આ બ્રિજ ઉપરથી માત્ર ટુ-વ્હીલર તથા પગપાળા માટે અવરજવર ચાલુ રહેશે. આણંદ,બુધવાર: ઉમરેઠ- હમીદપુરા ચોકડી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ…

વિગતો જુઓ