બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ
પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ

પ્રકાશિત : 16/09/2025

ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચાર લાખ રૂપિયાના ખર્ચમાં થતા કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે થયું RBSK ની યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત : 16/09/2025

આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે….

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છોત્સવ ઉજવાશે

પ્રકાશિત : 16/09/2025

અઠવાડિયા તથા દૈનિક ધોરણે સ્વછતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તારીખ ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી…

વિગતો જુઓ
દિવાળીના તહેવાર દરમ્યાન આણંદ શહેર ,ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
દિવાળીના તહેવાર દરમ્યાન આણંદ શહેર ,ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત : 16/09/2025

આણંદ, સોમવાર: આણંદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આણંદ ગ્રામ્ય, શહેર તથા…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન”ની ઉજવણી કરાશે

પ્રકાશિત : 16/09/2025

તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સારસા ખાતે થી શુભ શરૂઆત કરવામાં આવશે આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા બ્લડપ્રેશર, ડાયાબીટીસ,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
આજે તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

પ્રકાશિત : 16/09/2025

જિલ્લા કલેકટરશ્રી એ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન આણંદ, સોમવાર: ગુજરાત રાજ્યમાં તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦…

વિગતો જુઓ
ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે - કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી
ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી

પ્રકાશિત : 16/09/2025

હાલ વરસાદ બંધ થયો હોવાથી હોટમીક્ષ મટીરીયલથી આ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી આણંદ, સોમવાર: આણંદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ પેટલાદ ખાતે મેદસ્વિતા યોગ શિબિર  યોજાશે

પ્રકાશિત : 16/09/2025

નગરજનોને મેદસ્વિતા યોગ શિબિર માં ભાગ લેવા જાહેર આમંત્રણ આણંદ, સોમવાર: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં…

વિગતો જુઓ
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવ તરીકે કરાશે ઉજવણી
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવ તરીકે કરાશે ઉજવણી

પ્રકાશિત : 16/09/2025

તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી સ્વચ્છતા ઉત્સવ યોજાશે સંકલન સમિતિના અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી ઉપરાંત રચનાત્મક કામગીરી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
દિવ્યાંગ બહેનોને પગભર થઈ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ

પ્રકાશિત : 12/09/2025

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય( ડી.જી.ઈ.) દ્વારા દિવ્યાંગ બહેનો માટે નિ:શુલ્ક ધોરણે ચાલતા નેશનલ કરિયર સર્વિસ સેંટર આણંદ, શુક્રવાર: …

વિગતો જુઓ