બંધ

પ્રેસનોટ- જાહેરાત

ફિલ્ટર:
કોઈ ફોટો નથી
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ઘી નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા

પ્રકાશિત : 17/04/2025

૨ એકમોને  કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
હિટવેવ સામે રક્ષણ મેળવવા અંગે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

પ્રકાશિત : 17/04/2025

આણંદ,ગુરૂવાર: આણંદ જિલ્લામાં હિટવેવની અસર વર્તાઈ રહી હોવાથી તેનાથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. માટે લોકોએ હીટવેવથી…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત : 17/04/2025

આણંદ,ગુરૂવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત તા.૨૫ એપ્રિલના શુક્રવાર રોજ સવારે ૧૧:૦૦…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મશરૂમના નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર કરાયા

પ્રકાશિત : 17/04/2025

૬ એકમોને  કુલ રૂ.૩ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ ફટકારતા આણંદના એડજ્યુડીકેટીંગ ઓફિસરશ્રી ત્રૂતુરાજ દેસાઈ

પ્રકાશિત : 16/04/2025

આણંદ,બુધવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના પનીર તથા ઘી ના નમૂના લેવામાં…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
રાજ્યના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય એટલે માનવ કલ્યાણ યોજના

પ્રકાશિત : 16/04/2025

વર્ષ: ૨૦૨૫-૨૬ અંતર્ગત અરજદારોએ https://e-kutir.gujarat.gov.in  પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.૮ મી મે ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. આણંદ,બુધવાર: ગુજરાત સરકારશ્રીના કમિશનર,…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
તારાપુર તથા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત : 16/04/2025

આણંદ,બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૭ એપ્રિલના ગુરૂવાર રોજ સવારે…

વિગતો જુઓ
સાહેબ... આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી 2
સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી

પ્રકાશિત : 15/04/2025

રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પેટલાદના આંગણે પધારેલા મુખ્યમંત્રીશ્રીને ઘરઆંગણે મળવાનું પેટલાદના ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ ચોક્સીનું સ્વપ્ન થયું સાકાર…

વિગતો જુઓ
ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી 2
ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી

પ્રકાશિત : 15/04/2025

પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે  નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું આણંદ, શનિવાર: મુખ્યમંત્રીશ્રી…

વિગતો જુઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું 1
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

પ્રકાશિત : 15/04/2025

આણંદ,શનિવાર: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદ ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદ…

વિગતો જુઓ