બંધ

યોજનાઓ

આ વિભાગ જાહેર સેવાઓ જેવી કે બીલ, ફરિયાદ, અને રોજગાર, નિવાસસ્થાન માટે પ્રમાણપત્રો, જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો દર્શાવે છે. સેવાઓ સંબંધિત વેબસાઇટ લિંક અને સંપર્ક વિગતો છે.

Filter Scheme category wise

ફિલ્ટર

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના

હેતુ વિધવા સ્ત્રીઓનું પુન:સ્થાપન. ટૂંક પરિચય ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ વર્ષ કે તેથી વધુ વયની ગરીબી રેખા નીચે જીવતી દરેક વિધવાને તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે. યોજનાની લાક્ષણિકતાઓ ગરીબી રેખા નીચે જીવતી ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. ૭૦૦/માસ મળવાપાત્ર…

તારીખ પ્રકાશિત કરો: 10/09/2018
વિગતો જુઓ

નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના

હેતુ આ યોજનાનો મુખ્ય હેતુ નિરાધાર વ્રુદ્ધોને આર્થિક સહાય કરવાનો છે. ટૂંક પરિચય આ યોજના ગુજરાત સરકાર ધ્વારા અમલી છે. આ યોજના તમામ નિરાધાર વ્રુદ્ધો (૬૦ – આજીવન) માટે અમલી છે. યોજનાની લાક્ષણિકતાઓ જે વરિષ્ઠ નાગરિકોને પુત્ર નથી હોતા, તેમને આજીવિકા ચલાવવા માટે રાજ્ય સરકાર ધ્વારા રૂ. ૨૦૦/માસ ની સહાય કરવામાં આવે છે. દસ્તાવેજ પેઢીનામું (જેમાં દર્શાવેલ હોય કે દિકરો નથી અથવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલો છે.) રહેઠાંણનો પુરાવો. નાગરિક્ત્વનો…

તારીખ પ્રકાશિત કરો: 10/09/2018
વિગતો જુઓ

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

હેતુ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું મ્રુત્યુ થતાં એ કુટુંબના અન્ય લોકોને તાત્કાલીક જીવવાનો સહારો મળી રહે. ટૂંક પરિચય આ યોજના ગરીબી રેખા નીચે જીવતાં આર્થિક સહારો ગુમાવી બેઠેલા કુટુંબને રૂ.૨૦૦૦૦/- ની સહાય કરે છે. ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતાં વ્યક્તિનાં આકસ્મિક કે કુદરતી મ્રુત્યુ બાદ તેના ઘરની વ્યક્તિને આ સહાય એકવાર આપવામાં આવે…

તારીખ પ્રકાશિત કરો: 10/09/2018
વિગતો જુઓ

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના

હેતુ વ્રુદ્ધ વ્યક્તિઓને આર્થિક સહાયતા ટૂંક પરિચય ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે છે. યોજનાની લાક્ષણિકતાઓ ગરીબી રેખા નીચે જીવતાં ૬૦ વર્ષ કે તેથી વધુ…

તારીખ પ્રકાશિત કરો: 10/09/2018
વિગતો જુઓ