બંધ

નવું શું છે

કોઈ ફોટો નથી
ઉમરેઠ- હમીદપુરા ચોકડી થી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના બ્રિજ પરથી સલામતીના ભાગ રૂપે ૧૫ જૂન ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

પ્રકાશિત : 24/07/2025

આ બ્રિજ ઉપરથી માત્ર ટુ-વ્હીલર તથા પગપાળા માટે અવરજવર ચાલુ રહેશે. આણંદ,બુધવાર: ઉમરેઠ- હમીદપુરા ચોકડી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર ભાટ તલાવડી- લુણેજ કાંસ પર આવેલ બ્રિજ પર તા. ૩૧ ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર માટે કામચલાઉ પ્રતિબંધ

પ્રકાશિત : 22/07/2025

ભારે અને નાના તથા મધ્યમ વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ ડાયવર્ટ કરાયા. આણંદ, મંગળવાર: ખંભાત તારાપુર સ્ટેટ હાઇવે રોડ ઉપર…

વિગતો જુઓ
કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ
કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

પ્રકાશિત : 22/07/2025

૫૮ હજારથી વધુ ઘરો ખાતે કરાયો સર્વે. મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૨.૬૨ લાખ ઉપરાંતનો…

વિગતો જુઓ
“એક રાખી ફોજી કે નામ”

પ્રકાશિત : 22/07/2025

મોગરીની એક છાત્રાએ વીર સૈનિકોને બનાવ્યા ભાઈ, ત્રણ રક્ષાબંધનથી મોકલે છે રાખડી. જુદી જુદી શાળાઓમાં જઈ રાખડી એકત્ર કરી સેનાના…

વિગતો જુઓ
કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા  મનપા વિસ્તારમાં આવેલ ૫૭૨ જર્જરિત દુકાન/મકાનોને ખાલી કરવા આપવામાં આવી નોટિસ
કરમસદ- આણંદ મહાનગરપાલિકા દ્વારા  મનપા વિસ્તારમાં આવેલ ૫૭૨ જર્જરિત દુકાન/મકાનોને ખાલી કરવા આપવામાં આવી નોટિસ

પ્રકાશિત : 22/07/2025

મનપા હસ્તકની ૪૭૮ અને ખાનગી ૯૪ દુકાનદારો/ મકાન માલિકોને જર્જરીત,ભયજનક મકાન દૂરસ્તી કરાવવા નોટીસ. આણંદ, મંગળવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકા…

વિગતો જુઓ
કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહિશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહિશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું

પ્રકાશિત : 22/07/2025

જાહેર રસ્તા ઉપર ખાળકુવાનું ગંદુ પાણી કાઢતા રહિશને અપાઈ નોટિસ. આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી…

વિગતો જુઓ
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલ દેશી વાલોળ થકી  રૂ.૫૫ હજાર જેટલો ચોખ્ખો નફો મેળવતા બોરસદના પ્રવીણભાઈ ઝાલા
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલ દેશી વાલોળ થકી  રૂ.૫૫ હજાર જેટલો ચોખ્ખો નફો મેળવતા બોરસદના પ્રવીણભાઈ ઝાલા

પ્રકાશિત : 22/07/2025

પ્રાકૃતિક ખેતી માત્ર જમીનને જ નહીં, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે:ખેડૂત શ્રી પ્રવીણભાઈ ઝાલા. આણંદ,સોમવાર: આણંદ જિલ્લાના બોરસદ…

વિગતો જુઓ
કોઈ ફોટો નથી
પેટલાદ એસ. એસ.હોસ્પિટલ  ખાતે  વિકંલાગતા સર્ટીફીકેટ મેળવવા માટેનો કેમ્પ યોજાશે

પ્રકાશિત : 19/07/2025

લેપ્રસીના  દર્દીઓએ તા.૨૨ જુલાઈ સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા અનુરોધ કરતાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી. MDT સારવારથી રક્તપિત્ત સંપૂર્ણપણે મટી શકે…

વિગતો જુઓ